Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ખેડૂતોની દિલ્હી કૂચ: પંજાબ-હરિયાણા, દિલ્હી, ચંદીગઢની તમામ સરહદો સીલ

ઈન્ટરનેટ બંધ, ગુરુગ્રામમાં નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ : બેઠકમાં કોઈ સંમતિ સધાઈ ન હતી

dharmendravaghela by dharmendravaghela
2024-02-13 11:30:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

​​​ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે રાત્રે ચંદીગઢમાં સાડા પાંચ કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે MSP ગેરંટી કાયદો અને લોન માફી પર કોઈ સંમતિ સધાઈ ન હતી. જે બાદ કિસાન મજુર મોરચાના કન્વીનર સરવણ સિંહ પંઢેરે જાહેરાત કરી કે ​​​​​​ખેડૂતો આજે દિલ્હી કૂચ કરશે. તેમણે ખેડૂતોને પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર ભેગા થવા કહ્યું છે. તેમણે કહ્યું કે દરેક મુદ્દા પર ચર્ચા થઈ. ખેડૂતોની માંગણીઓ પર સરકાર ગંભીર નથી. ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ સરકારના મનમાં ખોટ છે. તેઓ માત્ર સમય પસાર કરવા માંગે છે. અમને કંઈપણ આપવા માંગતા નથી. અમે તેમને MSP કાયદા અંગે જાહેરાત કરવા કહ્યું હતું. સરકારના પ્રસ્તાવ પર વિચાર કરશે પરંતુ આંદોલન પર મક્કમ છીએ.
કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે દરેક વાતનો ઉકેલ વાતચીતથી થવો જોઈએ. કેટલાક મુદ્દાઓ છે કે જેના ઉકેલ માટે રચના કરવાની જરૂર છે. અમને હજુ પણ તેની આશા છે.

રદ કરવામાં આવશે વીજળી અધિનિયમ 2020

ખેડૂત આંદોલનના પગલે કેન્દ્ર સરકાર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી કરી રહી છે. જેમાં સરકાર ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા કેન્દ્ર સરકાર સંમત થઇ ગઈ છે, જેમાં વીજળી અધિનિયમ 2020 રદ કરવા માટે પણ સરકારે સકારાત્મકતા દાખવી છે.

Tags: border sealdelhikisan march
Previous Post

આજે UAEના બે દિવસના પ્રવાસે રવાના પીએમ મોદી

Next Post

ઉત્તરાખંડ બાદ હવે આસામ સરકાર લાવી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ બિલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ઉત્તરાખંડ બાદ હવે આસામ સરકાર લાવી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ બિલ

ઉત્તરાખંડ બાદ હવે આસામ સરકાર લાવી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ બિલ

બિલાવલ, શાહબાઝ એક થયા ! : સત્તા વહેંચણીની ફોર્મ્યુલા – 3 વર્ષ શાહબાઝ, 2 વર્ષ બિલાવલ PM

બિલાવલ, શાહબાઝ એક થયા ! : સત્તા વહેંચણીની ફોર્મ્યુલા - 3 વર્ષ શાહબાઝ, 2 વર્ષ બિલાવલ PM

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.