Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અહીંની દરેક ધડકન કહી રહી છે કે ભારત-UAE મિત્રતા અમર રહે – મોદી

પ્રધાનમંત્રીએ UAEમાં ભારતીય મૂળનાં લોકોને સંબોધ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-02-14 11:30:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું UAEમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પછી વડાપ્રધાન ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં પહોંચ્યા અને UAEમાં રહેતા ભારતીય સમુદાયના લગભગ 65 હજાર લોકોને સંબોધિત કર્યા. કહ્યું- તમે નવો ઈતિહાસ રચ્યો છે, અહીંની દરેક ધડકન કહી રહી છે કે ભારત-UAE મિત્રતા અમર રહે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ PM મોદીની આ 7મી UAE મુલાકાત છે. તેઓ ઓગસ્ટ 2015માં પીએમ તરીકે પ્રથમ વખત UAE ગયા હતા.તેમણે 2018 અને 2019માં UAEની પણ મુલાકાત લીધી હતી. 2019માં UAE સરકારે મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કર્યા હતા. મોદીએ જૂન 2022 અને જુલાઈ 2023માં દુબઈની મુલાકાત લીધી હતી.

Tags: ahlan modi programmemodi addresuae
Previous Post

વરતેજ નજીક રંગોળી ચોકડી પાસે ડમ્પર અડફેટે ભાવનગરની મહિલાનું મોત

Next Post

UAEમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા શરૂ: સાંજે મોદી લોકાર્પણ કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
UAEમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા શરૂ: સાંજે મોદી લોકાર્પણ કરશે

UAEમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા શરૂ: સાંજે મોદી લોકાર્પણ કરશે

ખેડૂત આંદોલનનો બીજો દિવસ: પાટનગરમાં એન્ટ્રીના તમામ રસ્તા બંધ

ખેડૂત આંદોલનનો બીજો દિવસ: પાટનગરમાં એન્ટ્રીના તમામ રસ્તા બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.