Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનિયા ગાંધી આજે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરશે

તમામ નેતા દિલ્હીથી બે ચાર્ટર પ્લેનથી જયપુર પહોંચશે

dharmendravaghela by dharmendravaghela
2024-02-14 11:34:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી બુધવારે વસંત પંચમીના પ્રસંગે શુભ મુહૂર્તમાં રાજસ્થાનથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. સોનિયા ગાંધી સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ કેસી વેણુગોપાલ પણ જયપુર જશે. તમામ નેતા દિલ્હીથી બે ચાર્ટર પ્લેનથી જયપુર પહોંચશે અને એરપોર્ટથી સીધા વિધાનસભા જશે.
સોનિયા ગાંધીના જયપુર આગમનને જોતા કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને જયપુર બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી રાજ્યસભામાં 10 બેઠક છે. જેમાં ડૉ. મનમોહન સિંહ (કોંગ્રેસ) અને ભૂપેન્દ્ર યાદવ (ભાજપ)નો કાર્યકાળ 3 એપ્રિલ 2024માં પૂર્ણ થઇ રહ્યો છે. જ્યારે ડૉ. કિરોડીલાલ મીણા (ભાજપ) વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભા સાંસદના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવામાં રાજસ્થાનની ત્રણ રાજ્યસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. ધારાસભ્યોના સંખ્યાબળના હિસાબથી ત્રણમાંથી બે બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત નક્કી છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ જાણકારી આપી કે તમામ ધારાસભ્યોને બુધવારે જયપુર આવવા માટે કહ્યું છે. રાજસ્થાનમાં કુલ 3 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાઇ રહી છે. વિધાનસભામાં સંખ્યા બળના હિસાબથી બે બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહી છે. એક બેઠક માટે 51 મત જોઇએ. જ્યારે કોંગ્રેસ પાસે 70 મત છે.

Tags: jaypursoniya gandhi submit form today for RS
Previous Post

ખેડૂત આંદોલનનો બીજો દિવસ: પાટનગરમાં એન્ટ્રીના તમામ રસ્તા બંધ

Next Post

‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે’

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે’

‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે’

દિલ્હી હાઈકોર્ટની જમીન પર છે AAPની ઓફિસ!

દિલ્હી હાઈકોર્ટની જમીન પર છે AAPની ઓફિસ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.