Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર : લોકસભા ચૂંટણીમાં આપના ઉમેદવારને નહીં કરે સમર્થન

આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ બેઠક જ્યારે ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-02-23 11:58:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર બન્યા છે. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ લોકસભાના ગઠબંધનના ઉમેદવારને સમર્થન ના કરવાની જાહેરાત કરી છે.
ફૈસલ પટેલે ટ્વીટ કરી કહ્યું કે, “જો લોકસભા ભરૂચની સીટ આપ પાર્ટીને આપવામાં આવશે તો હું કે કોંગ્રેસના કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારને સમર્થન નહિ કરીએ”. જે બાદ કોંગ્રેસ પાર્ટી સામે નવો પડકાર ઉભો થયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ AAPને બે બેઠક આપી શકે છે. ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 26 બેઠકમાંથી 2 બેઠક આપી શકે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે.

Tags: AAp candidate no suputBharuchfaisal ahmed patel
Previous Post

મુફ્તી સલમાન મૌલવીને પાસા કરવામાં આવી

Next Post

વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

NSA હેઠળ ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરવામાં આવશે

NSA હેઠળ ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.