Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંકજ કુમારની લોકપાલના સભ્ય તરીકે નિમણૂક

1986 બેચના IAS અને પૂર્વ મુખ્ય સચિવ રહી ચૂક્યા છે પંકજ કુમાર

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 12:02:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં લોકપાલના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી IAS પંકજ કુમારને સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે ચેરપર્સન તરીકેની જવાબદારી SCના પૂર્વ ન્યાયાધીશને સોંપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એએમ ખાનવિલકરને મંગળવારે આગામી લોકપાલ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, જસ્ટિસ ખાનવિલકર નવા લોકપાલ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકર જુલાઈ 2022માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. નવનિયુક્ત મુખ્ય સચિવ અને બિહારના પટનાના વતની પંકજ કુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેઓએ આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે.
તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત ગુજરાતમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને કોરોનાના કપરાકાળમાં પણ મહત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યા છે. આ અગાઉ તેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપીને અનેક જનહિતલક્ષી સેવાઓ ઓનલાઈન કાર્યરત કરી છે અને હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

Tags: indialokpal mamberPankaj KUmar IAS
Previous Post

મણિપુરમાં કિડનેપ કરાયેલાં ASPને સુરક્ષા દળોએ છોડાવ્યા

Next Post

CAA પર નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
CAA પર નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે

CAA પર નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે

આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક

આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.