Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ પૂરજોશમાં

પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારીની 28 ટીમો બનાવવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-02-29 11:43:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢ શિવરાત્રી મેળાને લઈ પીજીવીસીએલ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 5 માર્ચથી યોજાનાર શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ત્યારે મેળામાં પાવર સપ્લાયને લઈ કોઈપણ પ્રકારની અગવડતા ઉભી ન થાય તે માટે જૂનાગઢ પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારીની 28 ટીમો બનાવવામાં આવી છે. જેમાં તમામ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ પર હાજર રહેશે અને ઇમરજન્સી સમયે પણ તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટેનું સુચારું આયોજન PGVCL દ્વારા કરવામાં આવ્યું છે. ભજન, ભોજન અને અવર જવારમાં સમયે ખાસ પાવરની પૂરતી જરૂર પડતી હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા મેળામાં લાઈટિંગને લઈ કોઈપણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય તે માટે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

Tags: junagadhmahashivratri melo taiyariPGVCL
Previous Post

ત્રણ દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો

Next Post

ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.