Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિદેશી વિદ્યાર્થી પર હુમલા મામલે હાઈકોર્ટે સુઓમોટો લેવાનો કર્યો ઈનકાર

અત્યાર સુધી કુલ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-03-19 11:32:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં પોલીસે વધુ ત્રણ શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ક્ષિતિષ પાંડે, જિતેન્દ્ર પટેલ, સાહિલ દૂધતીઉઆ નામના યુવકની અટકાયત કરી છે. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે બે યુવકની અયકાયત કરી હતી. અત્યારસુધી કુલ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી. જોકે કોર્ટે સુઓમોટો લેવા ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે. જ્યારે કુલપતી નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિ ન કરી શકાય.​
નીરજા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે નમાઝ કે અન્ય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક જગ્યાએ કે રૂમમાં જ કરી શકાશે. જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિઓ ન કરી શકાય. ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાય છે ત્યાં પગલાં લેવામાં આવ્યાં છે. સ્ટાફની બદલી કરવામાં આવી છે. સિક્યોરિટીમા અમને ખોટ દેખાય છે એમાં અમે વધારો કર્યો છે. NRI હોસ્ટેલ બે વર્ષથી બનીને તૈયાર છે ફાયર સેફ્ટીના અભાવે એમાં વિદ્યાર્થીઓને જગ્યા ફાળવાઈ ન હતી.

Tags: forwign student attackgujarathigh courtreject suomoto
Previous Post

એ.કે.રાકેશ બન્યા ગુજરાતના અધિક ગૃહ સચિવ

Next Post

ચૈતર સાથે રોહિંગ્યા ફરતા હોવાના મારી પાસે ફોટા છે : મનસુખ વસાવા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચૈતર સાથે રોહિંગ્યા ફરતા હોવાના મારી પાસે ફોટા છે : મનસુખ વસાવા

ચૈતર સાથે રોહિંગ્યા ફરતા હોવાના મારી પાસે ફોટા છે : મનસુખ વસાવા

પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ

પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.