Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત રંગાયુ રંગપર્વના રંગે : રચાયું ઉમંગનું ઇન્દ્રધનુષ

dharmendravaghela by dharmendravaghela
2024-03-26 12:00:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સોમવારે સમગ્ર ગુજરાત ધુળેટીના રંગે રંગાઈ ગયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં મહાનગરોનું યુવાઘન ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું હતું. નાના -મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધુળેટીની મજા માણી હતી. ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકોએ ગરબા રમી મોજ માણી હતી. છેક રાત સુધી લોકોનો ઉત્સાહ અવિરત જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર લોકસભા પરિવાર આયોજિત ધુળેટી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે એકબીજાને રંગ લગાવી કાર્યકરો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવી અને રાજભવન પરિવારના બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. કુદરતી ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને રંગ્યા હતા. રંગોના આ ઉત્સવે રાજ્યપાલે સૌને પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપ્યો હતો. આ સાથે રસાયણમુક્ત કૃષિ-પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને સ્વસ્થ, નિરોગી અને પ્રસન્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. રાજભવનમાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન પરિવારના બાળકોએ રંગોથી રંગ્યા હતા. સૌએ રાજસ્થાની હોળી ગીતોની પણ મજા માણી હતી.

Tags: dhuletigujarat
Previous Post

વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ; આપઘાતનું કારણ અકબંધ

Next Post

મુંબઈ ઈન્ડિયન્સની હાર પછી ફેન્સ વચ્ચે સ્ટેડિયમમાં થઈ મારામારી

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
મુંબઈ ઈન્ડિયન્સની હાર પછી ફેન્સ વચ્ચે સ્ટેડિયમમાં થઈ મારામારી

મુંબઈ ઈન્ડિયન્સની હાર પછી ફેન્સ વચ્ચે સ્ટેડિયમમાં થઈ મારામારી

ગુજરાતમાં બંધ થયેલી સી-પ્લેન સર્વિસ ફરી થશે શરૂ

ગુજરાતમાં બંધ થયેલી સી-પ્લેન સર્વિસ ફરી થશે શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.