Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી-મોદીના નારા લગાવનારા યુવાઓને થપ્પડ મારવી જોઇએ

કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ એસ તંગદાગીનું વિવાદિત નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2024-03-26 13:35:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ એસ તંગદાગીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કર્ણાટકના મંત્રીએ એક જનસભામાં બોલતા કહ્યું કે પીએમ મોદીએ બે કરોડ નોકરીઓનો વાયદો કર્યો હતો. શું તેમણે આપી? તેમણે શરમ આવવી જોઇએ, તેમના જે યુવા સમર્થક ‘મોદી-મોદી’નો નારો લગાવે છે, તેમણે થપ્પડ મારવી જોઇએ.
કર્ણાટકના કોપ્પલ જિલ્લાના કરાતગીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા શિવરાજ એસ તંગદાગીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી બધુ જૂઠના આધાર પર ચલાવવામાં આવ્યું, માટે તેમણે લાગે છે કે તે આગામી પાંચ વર્ષ સુધી મૂરખ બનાવી શકે છે. પીએમ મોદીએ ભારતમાં 100 સ્માર્ટ શહેરોનો વાયદો કર્યો હતો. તે ક્યાં છે? એકનું નામ જણાવો, તે સ્માર્ટ છે, સારા કપડા પહેરે છે, તે સ્માર્ટ ભાષણ આપે છે. તે પોતાનો પહેરવેશ બદલતા રહે છે, પછી તેમનું એક સ્ટંટ સામે આવે છે, તે દરિયાની ઊંડાઇમાં જતા રહે છે અને ત્યાં પૂજા કરે છે. શું એક વડાપ્રધાને આ રીતનું કામ કરવું જોઇએ?
ભાજપ કર્ણાટકના મંત્રીની ટિપ્પણી વિરૂદ્ધ ચૂંટણી પંચ પહોચ્યું છે. ચૂંટણી પંચમાં અરજી કરીને ભાજપે શિવરાજ એસ તંગદાગી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ભાજપે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવતા કોંગ્રેસના મંત્રીને ચૂંટણી પ્રક્રિયા અને કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરતા રોકવામાં આવે તેવી માંગ કરી છે.

Tags: karnatakamodishivraj tangdagi statement
Previous Post

યુનાઇટેડ સ્ટેટ્સના રાજ્યમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Next Post

લગ્નના નામે હત્યાના આરોપીએ કોર્ટમાં 45 દિવસની રજા માંગી જો કે 1 ફોટાએ બદલી નાખ્યો ખેલ!

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
લગ્નના નામે હત્યાના આરોપીએ કોર્ટમાં 45 દિવસની રજા માંગી જો કે 1 ફોટાએ બદલી નાખ્યો ખેલ!

લગ્નના નામે હત્યાના આરોપીએ કોર્ટમાં 45 દિવસની રજા માંગી જો કે 1 ફોટાએ બદલી નાખ્યો ખેલ!

બિલિયોનર્સમાં બિજીંગને પાછળ રાખી દેતું મુંબઈ!!

બિલિયોનર્સમાં બિજીંગને પાછળ રાખી દેતું મુંબઈ!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.