Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તળાવમાં ડૂબી જતાં બે પિતરાઇ ભાઇઓના મોત

તળાવમાંથી ભેસો કાઢવા ગયા અને પાણીમાં ગરકાવ થઇ ગયા

dharmendravaghela by dharmendravaghela
2024-03-29 11:59:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં ડૂબી જતાં બે પિતરાઇ ભાઇઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સગીરવયના બંને પિતરાઇ ભાઇઓ તળાવમાંથી ભેસો કાઢવા ગયા હતા જે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં બંનેના મોત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

Tags: 2 die in
Previous Post

મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

Next Post

રાજ્યભરમાં RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રાજ્યભરમાં RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ

રાજ્યભરમાં RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ

અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવા સરકાર તૈયાર : રક્ષા મંત્રી રાજનાથ સિંહ

અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવા સરકાર તૈયાર : રક્ષા મંત્રી રાજનાથ સિંહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.