Thursday, January 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રી પટેલ દિલ્હી દરબારમાં

મેનીફેસ્ટો કમીટીની બેઠકમાં હાજર રહેશે, વિવાદિત બેઠકો મુદ્દે થશે મહામંથન ?

dharmendravaghela by dharmendravaghela
2024-04-01 12:15:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. આવતીકાલે ભાજપની મેનીફેસ્ટો કમીટીની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. ગુજરાતમાં લોકસભાની અલગ અલગ બેઠકો પર વિવાદ વચ્ચે મુખ્યમંત્રી દિલ્હી જઈ રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર હાલની રાજકીય સ્થિતિ પર હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી શકે છે.
ગુજરાત ભાજપે 26 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કર્યા બાદ કેટલીક બેઠકો પર ભાજપમાં જ અસંતોષ ચરમસીમાએ છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ગુજરાતમાં લોકસભાની અલગ અલગ બેઠકો પર વિવાદ અંગેનો રિપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ભાજપ હાઇકમાન્ડને રજૂ કરી શકે છે. આગામી દિવસોમાં વિવાદિત બેઠકો પર ભાજપ કોઈ મોટો નિર્ણય લઇ શકે છે.

Tags: bhupendra pateldelhi
Previous Post

ઈન્ડિયા એલાયન્સે ‘મહારેલી’ દ્વારા EC સમક્ષ 5 માંગણીઓ મૂકી

Next Post

ગુજરાત ટાઇટન્સ સામે હૈદરાબાદ પાણીમાં બેસી ગયું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ
તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

January 15, 2026
ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત
તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

January 15, 2026
ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

January 15, 2026
Next Post
ગુજરાત ટાઇટન્સ સામે હૈદરાબાદ પાણીમાં બેસી ગયું

ગુજરાત ટાઇટન્સ સામે હૈદરાબાદ પાણીમાં બેસી ગયું

અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું, ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે

અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું, ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.