Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશના 16 હજાર મદરેસાની માન્યતા નાબૂદ

મદ્રેસાઓ હવે UP બોર્ડ, CBSE અથવા ICSE પાસેથી માન્યતા લઈને શાળાઓની તર્જ પર કામ કરી શકશે

dharmendravaghela by dharmendravaghela
2024-04-05 12:16:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યોગી સરકારે રાજ્યના તમામ 16 હજાર મદરેસાની માન્યતા નાબૂદ કરી છે. રાજ્યના 16 હજાર મદરેસામાં કુલ 13.57 લાખ વિદ્યાર્થીઓ છે. કુલ મદરેસાઓમાંથી 560 સબસિડીવાળી મદરેસાઓ છે જ્યાં 9500 શિક્ષકો કામ કરી રહ્યા છે. યુપીના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયને મદરસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ પડકાર્યો છે, જેના પર શુક્રવારે સુનાવણી થવાની છે. સરકાર ત્યાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરશે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશમાં તમામ મદરેસાઓની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે. ધોરણોને પૂર્ણ કરતી મદ્રેસાઓ હવે UP બોર્ડ, CBSE અથવા ICSE પાસેથી માન્યતા લઈને પ્રાથમિક અથવા માધ્યમિક શાળાઓની તર્જ પર કામ કરી શકશે. જે મદરેસાઓ ધોરણોને પૂર્ણ કરતા નથી તેમને કોઈપણ બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં અને તેનું સંચાલન બંધ થઈ જશે. આ મદરેસાઓમાં ભણતા બાળકોને સરકારી પ્રાથમિક અથવા માધ્યમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.
આ માટે સરકારે દરેક જિલ્લામાં ડીએમની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી આવા બાળકોને ખાનગી શાળાઓમાં પણ પ્રવેશ આપવા માટે સૂચનાઓ જારી કરી શકે છે. આ પછી પણ જો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાથી વંચિત રહેશે તો કમિટી સ્થાનિક કક્ષાએ બેઠકોની સંખ્યા વધારવા અને નવી શાળાઓ સ્થાપવાની કામગીરી પણ કરશે.22 માર્ચે હાઈકોર્ટની લખનૌ બેન્ચે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ અધિનિયમ-2004ને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી દીધો હતો. ગુરુવારે મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ જિલ્લા મેજિસ્ટ્રેટને આ આદેશનું પાલન કરવા સૂચના આપી છે.

Tags: madresa manyataup
Previous Post

લખનઉમાં ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર

Next Post

RSS વડા મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
RSS વડા મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

RSS વડા મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

RBIએ ફરી વધાર્યો 0.35 ટકા રેપો રેટ

રેપો રેટ 6.5 ટકા યથાવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.