Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામમંદિરમાં દોઢ ક્વિન્ટલ સોનાના રામચરિતમાનસની સ્થાપના

1000 પાના, કિંમત- 5 કરોડ : મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IASએ કહ્યું- ઈશ્વરે મને જે કંઈ આપ્યું છે, તે પરત કર્યું

dharmendravaghela by dharmendravaghela
2024-04-11 11:23:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હવે ભક્તો અયોધ્યાના રામમંદિરમાં રામલલા સાથે સોનાના રામચરિતમાનસના દર્શન કરી શકશે. નવરાત્રિના પ્રથમ દિવસે ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ મુજબ તેની સ્થાપના કરવામાં આવી છે. રામચરિતમાનસને રામલલાની મૂર્તિથી 15 ફૂટના અંતરે પથ્થરની શિલા પર મૂકવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IAS લક્ષ્મી નારાયણ અને તેમની પત્નીએ રામમંદિર ટ્રસ્ટને રામચરિતમાનસ ભેટ કર્યું હતું.
રામચરિતમાનસ 1000 પાનાનું છે. વજન- 155 કિગ્રા. તેમાં 4 કિલો સોનું અને 151 કિલો કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પેજ પર 24 કેરેટ સોનાનો ઢોળ ચઢાવ્યો છે. આ ઉપરાંત દરેક પાના પર 3 કિલો તાંબુ પણ લગાવવામાં આવ્યું છે.
વમ્મીદી બંગારુ જ્વેલર્સે 3 મહિનામાં રામચરિતમાનસ તૈયાર કર્યું છે. તેને બનાવવામાં લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ જ કંપનીએ નવા સંસદ ભવનમાં સ્થાપિત સેંગોલ (રાજદંડ) તૈયાર કર્યો હતો. રામલલાના પૂજારી સંતોષ કુમાર તિવારીએ જણાવ્યું કે રામચરિતમાનસને રામનવમી પર મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું. કેન્દ્રમાં ગૃહ સચિવ રહેલા એસ.લક્ષ્મી નારાયણે કહ્યું કે હું દાળ અને રોટલી ખાનાર વ્યક્તિ છું. પેન્શન પણ પૂરુ વપરાતું નથી. ઈશ્વરે મને જે કંઈ આપ્યું છે, તે તેમને પાછું આપ્યું છે. પ્રભુનું પુસ્તક તેમના ચરણોમાં અર્પણ કરીને મારું જીવન સફળ થયું.

Tags: ayodhyaGolden ramayanram mandir
Previous Post

ED નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરી શકે છે

Next Post

આમ આદમી સંકટમાં : 10માંથી 7 સાંસદ ‘ગૂમ’

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
આમ આદમી પાર્ટીની માન્યતા રદ થઇ શકે છે?

આમ આદમી સંકટમાં : 10માંથી 7 સાંસદ ‘ગૂમ’

પુલવામામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

પુલવામામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.