Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગરના સોમાભાઈ પટેલે કોંગ્રેસને કર્યા રામ રામ

ટિકિટ ના મળતા સોમાભાઈ પાર્ટીથી નારાજ હતા

dharmendravaghela by dharmendravaghela
2024-04-12 11:35:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી અગાઉ એક પછી એક નેતાઓ કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે. ત્યારે વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. સુરેન્દ્રનગરના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપ્યું છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સોમાભાઈ પટેલે ચૂંટણી લડવાની તૈયારી દેખાડી હતી. જોકે, કોંગ્રેસે આ બેઠક પરથી ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. પરિણામે લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ટિકિટ ના મળતા સોમાભાઈ પાર્ટીથી નારાજ હતા. ત્યારે આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે.
સોમાભાઈ પટેલે રાજીનામામાં લખ્યું કે, ‘હું કોળી સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર અને પૂર્વ ધારાસભ્ય લીંબડી. મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. મહત્ત્વનું છે કે, આ રાજીનામાનો પત્ર શક્તિસિંહ ગોહિલ સહિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદ સોલંકીને પણ મોકલ્યો છે.’

Tags: limadisomabhai patel lest congress
Previous Post

સિઝનમાં બેંગલુરુ પાંચમી મેચ હાર્યું

Next Post

ઈદની ઉજવણી માતમમાં ફેરવાઈ, 2 સગાભાઈ સહિત 3 યુવાનો ડેમમાં ડૂબી જતા મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
દમણગંગામાં ન્હાવા માટે ગયેલા બે બાળકોના ડૂબવાથી મોત

ઈદની ઉજવણી માતમમાં ફેરવાઈ, 2 સગાભાઈ સહિત 3 યુવાનો ડેમમાં ડૂબી જતા મોત

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.