Thursday, December 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન

આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન

dharmendravaghela by dharmendravaghela
2024-04-17 11:42:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.
પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.
પ્રાથમિક શાળાઓમાં 10 જૂનથી નવું સત્ર શરૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું.

Previous Post

‘આતંકીઓને ઘરમાં ઘૂસીને…’ મોદીના નિવેદન પર અમેરિકાએ કહ્યું અમે આ બાબતમાં નહીં પડીએ

Next Post

વરસાદથી દુબઈ પાણી-પાણી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

December 25, 2025
અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

December 25, 2025
કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા
તાજા સમાચાર

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા

December 25, 2025
Next Post
વરસાદથી દુબઈ પાણી-પાણી

વરસાદથી દુબઈ પાણી-પાણી

બ્રહ્મમુહૂર્તમાં સવારે 3.30 વાગ્યે રામલલ્લાના કપાટ ખૂલ્યા:

બ્રહ્મમુહૂર્તમાં સવારે 3.30 વાગ્યે રામલલ્લાના કપાટ ખૂલ્યા:

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.