Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બ્રહ્મમુહૂર્તમાં સવારે 3.30 વાગ્યે રામલલ્લાના કપાટ ખૂલ્યા:

અયોધ્યામાં વહેલી સવારથી ભક્તોની ભીડ : 500 વર્ષ બાદ અયોધ્યામાં શાનદાર રીતે રામનવમીની ઉજવણી

dharmendravaghela by dharmendravaghela
2024-04-17 11:47:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે સમગ્ર દેશમાં રામ નવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો છે. આ વખતની રામનવમી ખાસ છે કારણ કે 500 વર્ષ બાદ અયોધ્યામાં શાનદાર રીતે રામનવમીની ઉજવણી થશે આ દરમિયાન રામલલ્લાની વિશેષ પૂજા કરવામાં આવશે.
રામનવમી નિમિત્તે રામ મંદિરના દરવાજા મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં 3:30 કલાકે ખોલી દેવામાં આવ્યા છે. તો મંદિર સતત 19 કલાક સુધી એટલે કે ભક્તો રાત્રે 12 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકશે. આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બપોરે 12 કલાકે રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવશે.
રામલલ્લાના દર્શનને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યાં છે. રામ નવમી નિમિત્તે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

Tags: ayodhyaramlalaramnavami
Previous Post

વરસાદથી દુબઈ પાણી-પાણી

Next Post

ચૂંટણી પંચે Xને ચાર ચૂંટણી પોસ્ટ દૂર કરવાનો આદેશ આપ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચૂંટણી પંચે Xને ચાર ચૂંટણી પોસ્ટ દૂર કરવાનો આદેશ આપ્યો

ચૂંટણી પંચે Xને ચાર ચૂંટણી પોસ્ટ દૂર કરવાનો આદેશ આપ્યો

બદલો : ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં કર્યા હવાઈ હુમલા

બદલો : ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં કર્યા હવાઈ હુમલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.