Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે 4 વર્ષના ગ્રેજ્યુએશન પછી સીધું PhD કરી શકશે વિદ્યાર્થીઓ

અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ જરૂરી

dharmendravaghela by dharmendravaghela
2024-04-22 11:21:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-UGCના ચેરમેન જગદીશ કુમારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ NETમાં બેસી શકે છે અને PhD કરી શકશે.
જુનિયર રિસર્ચ ફેલોશિપ-JRF સાથે અથવા તેના વગર PhD કરવા માટે ઉમેદવારોને તેમના ચાર વર્ષના અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી છે. અત્યાર સુધી, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ-NET પરીક્ષા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી હતી.
UGCના ચેરમેન જગદીશ કુમારે જણાવ્યું, “ચાર વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારો હવે સીધા જ PhD કરી શકે છે અને NET માટે ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીએ જે વિષયમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે એ સિવાયના વિષયમાં પણ PhD કરી શકશે. ચાર-વર્ષ અથવા આઠ-સેમેસ્ટર અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પાસે ઓછામાં ઓછા 75 ટકા અથવા તેના સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ.
યુજીસીના નિર્ણય મુજબ, એસસી, એસટી, ઓબીસી (નોન-ક્રીમી લેયર), દિવ્યાંગ, આર્થિક રીતે નબળા અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકા ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડની છૂટ આપવામાં આવી શકે છે.

Tags: indiajagdishkumarphd rulsugc
Previous Post

લોકસભા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ : ગાંધીનગરમાં સૌથી વધુ ઉમેદવારો

Next Post

… તો બપોરે 3 વાગ્યે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર !

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
… તો બપોરે 3 વાગ્યે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર !

... તો બપોરે 3 વાગ્યે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર !

સૌથી વધુ નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે : મુખ્યમંત્રી

સૌથી વધુ નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે : મુખ્યમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.