Sunday, January 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થઇ ગયા

કોંગ્રેસના સમર્થકોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હોબાળો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-04-23 13:38:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત લોકસભા બેઠક છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. જ્યા ગઈકાલે સોમવારના રોજ 8 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું જે પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે. બે દિવસ પહેલા સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણી નું ઉમેદવારી ફોર્મ ટિકાકારોની ખોટી સહી મામલે રદ કરવામાં આવ્યું હતું. વળી નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયા બાદથી તેમનો ફોન બંધ આવતા કોંગ્રેસ ના નેતાઓ લાલઘૂમ થયા હતા. હવે આજે સવારથી જ નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોએ હોબાળો શરૂ કર્યો છે.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. જેને લઇને આજે કોંગ્રેસના સમર્થકોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હોબાળો કર્યો હતો. કોંગ્રેસના સમર્થકોએ હાથમાં “નિલેશ કુંભાણી જનતાના ગદ્દાર” ના બેનર સાથે વિરોધ કર્યો હતો.કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પહોંચી જતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસ કુંભાણીના ઘરે પહોંચી ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. અહીં સૌથી મોટી વાત એ છે કે, નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઇ ખબર નથી. મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા લગાવેલા છે.

Tags: Congressnilesh kumbhanisuret
Previous Post

અનામતને ધર્મના નામે વિભાજિત થવા દેવામાં આવશે નહીં : મોદી

Next Post

ખરકડી ગામમાં આવેલ બાલનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ મહોત્સવની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત

January 24, 2026
ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો
તાજા સમાચાર

ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો

January 24, 2026
તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન
આંતરરાષ્ટ્રીય

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

January 24, 2026
Next Post
ખરકડી ગામમાં આવેલ બાલનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ મહોત્સવની ઉજવણી

ખરકડી ગામમાં આવેલ બાલનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ મહોત્સવની ઉજવણી

ભાવનગરમાં વિદ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીની ભાગવત કથાનું આયોજન

ભાવનગરમાં વિદ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીની ભાગવત કથાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.