Tag: Congress

દેશમાં પ્રોટો-ઓસ્ટ્રેલિયન, મોંગોલિયન વર્ગ જેવા લોકો પણ છે

દેશમાં પ્રોટો-ઓસ્ટ્રેલિયન, મોંગોલિયન વર્ગ જેવા લોકો પણ છે

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે સામ પિત્રોડાની તાજેતરની ટિપ્પણીઓનો બચાવ કરવા જતા બફાટ કરી દીધો છે. પિત્રોડાના ભારતના જુદા ...

રાહુલ ગાંધી રાયબરેલીથી અને કેએલ શર્મા અમેઠીથી લડશે ચૂંટણી

રાહુલ ગાંધી રાયબરેલીથી અને કેએલ શર્મા અમેઠીથી લડશે ચૂંટણી

કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં નોમિનેશનની છેલ્લી ક્ષણે તેના કાર્ડ જાહેર કર્યા છે. રાહુલ ગાંધીને રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માને અમેઠીથી જાહેર ...

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

રાજકીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ...

પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે માંગશે મત

પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે માંગશે મત

પ્રિયંકા ગાંધી આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે માંગશે મત કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ...

ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થઇ ગયા

ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થઇ ગયા

સુરત લોકસભા બેઠક છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. જ્યા ગઈકાલે સોમવારના રોજ 8 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું ...

કોંગ્રસે પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ

કોંગ્રસે પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ

દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ એકબીજા ...

‘ભારત માતા કી જય’ બોલવા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપ્રમુખની મંજુરી માંગી

‘ભારત માતા કી જય’ બોલવા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપ્રમુખની મંજુરી માંગી

લોકસભાની ચૂંટણીના પ્રચાર સંબંધી નવા-નવા વિવાદ ઉભા થઈ જ રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની ચૂંટણી સભામાં ‘ભારત માતા કી જય’નો નારો ...

હું તો ચૂંટણી લડીશ જ’, મધુ શ્રીવાસ્તવનો ધડાકો

હું તો ચૂંટણી લડીશ જ’, મધુ શ્રીવાસ્તવનો ધડાકો

લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે. ત્યારે વડોદરા લોકસભા બેઠક પર છેલ્લા કેટલાક ...

અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું, ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે

અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું, ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે

રાજકોટ બેઠકના ભાજપના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના અપમાનનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. બીજી તરફ ...

Page 1 of 4 1 2 4