Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ડીસા અને હિંમતનગરમાં નરેન્દ્ર મોદી વિજય સંબોધશે વિશ્વાસ સભા

2 મેના વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભાઓ ગજવશે

dharmendravaghela by dharmendravaghela
2024-05-01 11:29:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે.
1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સંબોધશે. આ સભા ડીસાના એરોડ્રામ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2.30 વાગ્યે યોજાશે. ત્યારબાદ સાબરકાંઠા, મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસસભા સાંજે 4.15 વાગ્યાની આસપાસ હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે થનારી છે.
2 મેના રોજ પીએમ મોદી આણંદ અને ખેડા લોકસભા તેમજ ખંભાત વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે 10 વાગ્યે સંબોધશે. ત્યારબાદે તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે. બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનમાં સંબોધશે.
બપોરે 2.15 વાગ્યે જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા તથા માણાવદર વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સંબોધશે. જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે 4.15 વાગ્યે વિજય વિશ્વાસ સભા સંબોધશે.

Tags: gujaratmodi in gujaratsabha
Previous Post

ચૂંટણી પંચે તબક્કા 1 અને 2નો મતદાન ડેટા કર્યો જાહેર

Next Post

મણિપુર : પોલીસકર્મીઓએ જ મહિલાઓને ટોળાના હવાલે કરી હતી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મણિપુર : પોલીસકર્મીઓએ જ મહિલાઓને ટોળાના હવાલે કરી હતી

મણિપુર : પોલીસકર્મીઓએ જ મહિલાઓને ટોળાના હવાલે કરી હતી

અનામતને ધર્મના નામે વિભાજિત થવા દેવામાં આવશે નહીં : મોદી

હું જીવું છું ત્યાં સુધી મુસ્લિમોને ધર્મ આધારિત આરક્ષણ નહીં મળે : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.