Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંબાજી મંદિરમાં યાત્રિકો માટે વેન્ડિંગ મશીન મુકાયાં

5 રૂપિયાનો સિક્કો મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાની થેલી બહાર આવશે : વેન્ડિંગ મશીનને પૂજાવિધિ કરી ખુલ્લું મુકાયું

dharmendravaghela by dharmendravaghela
2024-05-04 11:58:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા બે નવી પહેલ શરૂ કરી છે. યાત્રિકો મંદિરમાં કપડાંની થેલીનો ઉપયોગ કરે માટે વેન્ડિંગ મશીન મુકાયા છે. જેમાં 5 રૂપિયાનો સિક્કો મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાની થેલી બહાર આવશે. આ સાથે જ ખાલી પ્લાસ્ટિક બોટલો માટે ક્રસર મશીન પણ મુકવામાં આવ્યા છે.
પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદુષણથી વન પર્યાવરણને ભારે નુકશાની થતી હોય છે. જેથી અનેકો મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટ ચઢતા હોય છે. તેવી બાબતોને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. તેને લઈને અનેકો કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ધામ પણ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાંની થેલીઓનું વિતરણ કરવામાં આવશે. જેના માટે ખાસ ઓટોમેટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વેન્ડિંગ મશીનને પૂજાવિધિ કરી ખુલ્લું મુક્યું હતું.

Tags: Ambaji templecloth bag vending machine
Previous Post

સંજય નિરુપમ શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા

Next Post

1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર PM મોદીની સિદ્ધિઓ દર્શાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર PM મોદીની સિદ્ધિઓ દર્શાવી

1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર PM મોદીની સિદ્ધિઓ દર્શાવી

હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયની ધરપકડ

હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.