Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આખા દિવસમાં દોડાવવામાં આવે છે 96 એસી લોકલ

મુંબઈગરામાં એસી લોકલ ટ્રેન લોકપ્રિયતામાં વધારો

dharmendravaghela by dharmendravaghela
2024-05-08 13:30:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકલ ટ્રેન એ મુંબઈગરા માટે લાઈફલાઈનની ગરજ સારે છે અને આ લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો મુંબઈગરા પ્રવાસ કરે છે. કાળાનુંક્રમે આ લોકલ ટ્રેનોમાં ઘણા પરિવર્તન આવ્યા છે અને એમાંથી સૌથી મોટું પરિવર્તન એટલે એસી લોકલ. એસી લોકલ ટ્રેન જ્યારથી મધ્ય અને પશ્ચિમ રેલવેમાં દોડાવવાની શરૂઆત કરાઈ છે ત્યારથી જ તેની લોકપ્રિયતામાં વધારો જોવા મળી રહ્યો છે. એકલા છઠ્ઠી મેના રેલવે દ્વારા આપેલા આંકડાની વાત કરીએ તો એક જ દિવસમાં એસી લોકલના 3737 પાસ કઢાવવામાં આવ્યા હોવાની માહિતી પશ્ચિમ રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અધિકારીએ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ એસી લોકલમાં પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. છઠ્ઠી મે, 2024ની વાત કરીએ તો એક જ દિવસમાં 3737 પાસ કઢાવવામાં આવ્યા હતા. આ આંકડો પશ્ચિમ રેલવેમાં જ્યારથી એસી લોકલ લોન્ચ કરવામાં આવી છે ત્યારથી વેચાયેલા સૌથી વધુ હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
મે મહિનાની વાત કરીએ છઠ્ઠી મે સુધી એસી લોકલની 1,60,645 ટિકિટ બુક કરાવવામાં આવી હતી આ આંકડો ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન જોવા મળેલા ટિકિટના વેચાણ કરતાં 30 ટકા જેટલો વધારે હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા સાત રેકની મદદથી આખા દિવસમાં 96 એસી લોકલ દોડાવવામાં આવે છે. વધતી જતી ઉનાળા અને વેકેશનને કારણે એસી લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

Tags: ac local trainMumbai
Previous Post

નસીબ જ ખરાબછે, મત આપી ન શક્યા

Next Post

ભાવનગરમાં હવેલીવાળી શેરી તથા આસપાસના વિસ્તારમાં ફાયરસેફટી મામલે નોટીસ

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ભાવનગરમાં હવેલીવાળી શેરી તથા આસપાસના વિસ્તારમાં ફાયરસેફટી મામલે નોટીસ

ભાવનગરમાં હવેલીવાળી શેરી તથા આસપાસના વિસ્તારમાં ફાયરસેફટી મામલે નોટીસ

ઘોઘા નજીક આવેલ શેર અલીશાહની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

ઘોઘા નજીક આવેલ શેર અલીશાહની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.