Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સર્જિકલ સ્ટ્રાઇક થઇ પણ હતી કે નહીં : તેલંગાણાના મુખ્યમંત્રીએ ઉઠાવ્યા સવાલ

ફરી એક વખત પુલવામા આતંકી હુમલા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકની ચર્ચા શરૂ

dharmendravaghela by dharmendravaghela
2024-05-11 11:44:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી વચ્ચે ફરી એક વખત પુલવામા આતંકી હુમલા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તે પછી પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ પુલવામા હુમલાને ઇન્ટેલિજન્સ ફેલિયર ગણાવતા કહ્યું કે ભાજપે સર્જિકલ સ્ટ્રાઇકનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હતો.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, “પુલવામા હુમલો IB અને ઇન્ટેલિજન્સનો ફેલિયર હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કઇ કર્યું નથી, તે બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. સર્જિકલ સ્ટ્રાઇકનો ભાજપે ફાયદો ઉઠાવ્યો છે.” તેલંગાણાના મુખ્યમંત્રીએ પુલવામા હુમલા બાદ થયેલી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા છે. રેવંત રેડ્ડીએ કહ્યું, “સર્જિકલ સ્ટ્રાઇક થઇ પણ હતી કે નહતી થઇ, અમને ખબર નથી. કોઇને તેના વિશે ખબર નથી.

Tags: revanth reddy about surgical stricktelangana
Previous Post

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો

Next Post

સમગ્ર વિશ્વમાં બ્લેકઆઉટનો ખતરો : વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
તાજા સમાચાર

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

January 12, 2026
અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ
તાજા સમાચાર

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

January 12, 2026
વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ
તાજા સમાચાર

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

January 12, 2026
Next Post
સમગ્ર વિશ્વમાં બ્લેકઆઉટનો ખતરો : વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું એલર્ટ

સમગ્ર વિશ્વમાં બ્લેકઆઉટનો ખતરો : વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું એલર્ટ

ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના PSP તરફે હુકમને રદ કર્યો

ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના PSP તરફે હુકમને રદ કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.