Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચૂંટણી અધિકારીએ ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા

આ એક નિયમિત પ્રક્રિયા હતી અને આ પહેલા અમિત શાહ અને જેપી નડ્ડાના હેલિકૉપ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-05-13 11:41:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે કહ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા હતી અને આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના હેલિકૉપ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી.
ખડગે શનિવારે બિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. સમસ્તીપુરમાં ખડગેના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. તે બાદ કોંગ્રેસ અને INDIA ગઠબંધનના સહયોગીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારના સીઇઓએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “આ આરોપ છે કે માત્ર એક રાષ્ટ્રીય પાર્ટીના નેતાના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી, જે ખોટા છે.પોસ્ટમાં સીઇઓએ ખડગે કે કોંગ્રેસનું નામ લીધુ નહતું પરંતુ જણાવ્યું કે અમિત શાહ અને જેપી નડ્ડાના હેલિકોપ્ટરની પણ આ રીતે તપાસ કરવામાં આવી હતી જ્યારે તે ગત મહિને બિહારમાં હતા.”
ચૂંટણી અધિકારીએ કહ્યું, “ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટરની તપાસ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો દ્વારા નક્કી SOP અનુસાર કરવામાં આવે છે.મહત્ત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ બિહાર કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચના અધિકારી વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે જ્યારે ભાજપના નેતૃત્વ ધરાવતા NDAના નેતાઓને સ્વતંત્ર રીતે ફરવાની પરવાનગી આપવામાં આવી છે.

Tags: Biharecikharage helicopter cheking
Previous Post

અલ્લુ અર્જુન, જૂનિયર NTR, ચિરંજીવી સહિતના સેલિબ્રિટીએ આપ્યો મત

Next Post

ઝારખંડના પલામુમાં બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચારના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઝારખંડના પલામુમાં બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચારના મોત

ઝારખંડના પલામુમાં બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચારના મોત

અદાણી-અંબાણી પૈસા આપતા નથી એટલે જ કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે – અધીર રંજન ચૌધરી

અદાણી-અંબાણી પૈસા આપતા નથી એટલે જ કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે - અધીર રંજન ચૌધરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.