Friday, January 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિવાજીની ઓળખ ‘જિરેટોપ’ મોદીને પહેરાવતા મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

જિરેટોપને મામલે વિરોધ અને વિવાદ વધતાં પ્રફુલ પટેલે માફી માંગી

dharmendravaghela by dharmendravaghela
2024-05-18 11:28:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિન્દવી સ્વરાજના જનક છત્રપતિ શિવાજી મહારાજ ધારણ કરતા એવી જિરેટોપ (શંકુ આકારની વિશિષ્ટ પાઘડી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પહેરાવતા વિરોધનો વંટોળ જાગ્યો છે. વિપક્ષી નેતાઓએ આકરા શબ્દોમાં ટીકાના તીર છોડીને પ્રફુલ્લ પટેલની આ હરકતને છત્રપતિ શિવાજી મહારાજના ભારોભાર અપમાનરૂપ ગણાવી હતી.
નરેન્દ્ર મોદી વારાણસી ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે એનસીપી (અજીત પવાર)ના નેતા પ્રફુલ્લ પેટેલે તેમને જિરેટોપ પહેરાવીને સન્માન કર્યું હતું. વિપક્ષી છાવણીમાં બાબતની જાણ થતાં સત્તાધારી પક્ષ પર પૂરી તાકાતથી તૂટી પડવાનો તેમને મોકો મળી ગયો હતો. શિવાજીનીઆગવી ઓળખ બની ગયેલી આ જિરેટોપ આજ સુધી કોઈને માથે પહેરાવવામાં નથી આવી, વાસ્તવમાં તેને થાળીમાં મૂકી સન્માનપૂર્વક ભેટ ધરાય છે.
શિવસેના (ઉધ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાવતે આક્રોશપૂર્વક કહ્યું હતું કે “મહારાષ્ટ્ર આ બાબત બહુ જ ગંભીરતાથી લેશે. જિરેટોપને મામલે વિરોધ અને વિવાદ વધતાં પ્રફુલ પટેલે માફી માગતા જણાવ્યું હતું કે હિંદવી સ્વરાજના સ્થાપક, યુગપુરૂષ છત્રપતિ શિવાજી મહારાજ અમારા સહુના આરાધ્ય દેવ છે તેમણે ચિંધેલા માર્ગે આગળ વધવા અમે કટીબદ્ધ છીએ. શિવાજી મહારાજનું અપમાન થાય એની કોઈ વાત વિચારી પણ ન શકીએ. છતાં કોઈની લાગણી દુભાય નહીં એ માટે ભવિષ્યમાં ચોક્કસ તકેદારી રાખશું.

Tags: jiretop modiMaharashtrapraful patel
Previous Post

ધોળા ખાતે આવેલ ધનાબાપાની જગ્યામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન

Next Post

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા 8 લોકોના મોત : 24 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ
તાજા સમાચાર

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ

January 16, 2026
રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ
આંતરરાષ્ટ્રીય

રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ

January 16, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

કચ્છના રાપરમાં વહેલી સવારે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

January 16, 2026
Next Post
હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા 8 લોકોના મોત : 24 ઘાયલ

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા 8 લોકોના મોત : 24 ઘાયલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.