Tag: Maharashtra

પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં વેકેશન માણવા પોતાની નાનીના ઘરે આવેલી ચાર વર્ષની ...

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

નાસિકમાં બેકાબૂ કાર કૂવામાં ખાબકતા પરિવારના ૯ લોકોના મોત

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં શુક્રવારે રાત્રે એક દુ:ખદ અકસ્માતમાં એક પરિવારના નવ સભ્યોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં ...

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય બનેલા મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકના કથિત રૂ. 25,000 કરોડના કૌભાંડ કેસની ફાઇલ ...

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે લાતૂરમાં 90 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે સવારે લગભગ ...

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન આજે સવારે 8 વાગ્યાની મતદાન શરુ થઇ ગયું છે. રાજ્યની 246 ...

મહારાષ્ટ્રમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો નિર્ણય

મહારાષ્ટ્રમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો નિર્ણય

મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે દુકાનો, હોટલો અને અન્ય સંસ્થાઓ ...

CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે!

CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે!

5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી સમારોહ યોજાવાનો છે, આ કાર્યક્રમ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈના માતા કમલતાઈ ...

મહારાષ્ટ્રના યવતમાલમાં રેલવે નિર્માણ સ્થળે ખાડામાં ડૂબી જતાં 4 બાળકનાં કરુંણ મોત

મહારાષ્ટ્રના યવતમાલમાં રેલવે નિર્માણ સ્થળે ખાડામાં ડૂબી જતાં 4 બાળકનાં કરુંણ મોત

મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. એવામાં બુધવારે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના દારવ્હા શહેરમાં રેલવે ફ્લાયઓવરના નિર્માણ માટે ...

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

સુપ્રીમ કોર્ટના ચીફ ન્યાયાધીશ બી.આર. ગવઈએ મહારાષ્ટ્રના દરીયાપુર (અમરાવતી) ખાતે નવનિર્મિત અદાલત ભવનના ઉદ્ઘાટન સમારોહમાં એક મહત્ત્વનો સંદેશ આપ્યો. તેમણે ...

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ તાલુકાના કોરલાઈ નજીક દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા સિક્યોરીટી એજન્સીઓ દોડતીથઇ ગઈ છે, આ બોટ ...

Page 1 of 17 1 2 17