Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કલમ 370ની સમીક્ષાની પુનઃવિચારણાની માંગ કરતી તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટ ફગાવી

કેન્દ્ર સરકારના 2019ના ચુકાદાને યથાવત્ રાખ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-05-22 12:25:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે કલમ 370 પર પોતાના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરનારી અરજીઓને ફગાવી દીધી છે. જેમાં તેમણે બંધારણની કલમ 370ને રદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. જમ્મૂ અને કાશ્મીરને કલમ 370નો વિશેષ દરજ્જો મળેલો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને એએસ બોપન્નાની પાંચ જજોની પીઠે સમીક્ષા અરજીઓને એવું કહેતા ફગાવી દીધી કે 11 ડિસેમ્પર 2023ના રોજ અપાયેલા નિર્ણયમાં કોઈ ખામી નથી.
બંધારણમાં જમ્મૂ કાશ્મીરથી સંબંધિત કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. પોતાના ચુકાદા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ચુકાદાને યથાવત રાખ્યો હતો અને બંધારણની કલમ 370 હટાવવાને યોગ્ય માની હતી. આ પહેલા કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મૂ કાશ્મીરથી સંબંધિત બંધારણની કલમ 370ને રદ કરી દીધી હતી. આ નિર્ણય વિરૂદ્ધ 23 અરજીઓ દાખલ થઈ હતી. જેના પર સુપ્રીમ કોર્ટમાં 16 દિવસ સુનાવણી ચાલી અને સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બર 2023એ સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Tags: article 370 aplication rejectindiasupreme court
Previous Post

SPની આગેવાની હેઠળ ભાવનગરના આડોડિયાવાસમાં પોલીસ તંત્ર દ્વારા તપાસ

Next Post

ચાર આતંકીઓની તપાસમાં તામિલનાડુ અને શ્રીલંકાની પોલીસ જોડાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ચાર આતંકીઓની તપાસમાં તામિલનાડુ અને શ્રીલંકાની પોલીસ જોડાઈ

ચાર આતંકીઓની તપાસમાં તામિલનાડુ અને શ્રીલંકાની પોલીસ જોડાઈ

બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

ટેલિકોમ કંપનીઓએ બાકી ઈનકમ ટેક્સ પર વ્યાજ ચૂકવવુ પડશે નહીં - સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.