Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત ભાજપના સાંસદોને સાંજ સુધીમાં દિલ્હી પંહોચવાનો આદેશ

તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:43:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાજપ NDAના ગઠબંધન હેઠળ સરકાર બનાવવા જઈ રહી છે. દિલ્હીમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ સંદર્ભે ગુજરાત ભાજપના તમામ સાંસદોને હાઈકમાન્ડે આજ સુધી દિલ્હી પંહોચવા આદેશ કર્યો છે. હાઈકમાન્ડ આદેશ પર ગુજરાત ભાજપના તમામ સાંસદો 9 જૂન સુધી દિલ્હીમાં રોકાણ કરશે. દરમ્યાન ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે છે.
દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે રાજ્યમાં ક્ષત્રિયોનો વિરોધ અને બનાસકાંઠાની બેઠક ગુમાવતા તેમજ અપેક્ષા કરતાં રાજ્યમાં ઓછું મતદાન અને ઘટતા વોટશેરને લઈને પણ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં મિશ્ર પરિણામો બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતમાં કયા સાસંદોની કેન્દ્રીયમંત્રી તરીકે પસંદગી થશે અને કોણ બહાર થશે?

Tags: call for delhigujarat BJP MP
Previous Post

NDAના શપથગ્રહણ સમારોહમાં શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોના નેતાઓ હાજર રહેશે

Next Post

સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા : ભિંડરાવાલાના પોસ્ટર પણ લહેરાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા : ભિંડરાવાલાના પોસ્ટર પણ લહેરાવ્યા

સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા : ભિંડરાવાલાના પોસ્ટર પણ લહેરાવ્યા

ઇઝરાયલ આર્મીએ કર્યો બોંબમારો : ૩૦ પેલેસ્‍ટિનિયન માર્યા ગયા

ઇઝરાયલ આર્મીએ કર્યો બોંબમારો : ૩૦ પેલેસ્‍ટિનિયન માર્યા ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.