Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાં આગને લીધે 17 હજાર હેક્ટર જંગલની સંપત્તિ રાખ

માત્ર 10 દિવસમાં 3 કરોડ રૂપિયાના જંગલો રાખ થઈ ગયા

dharmendravaghela by dharmendravaghela
2024-06-08 12:09:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલપ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ હોવા છતાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી નથી. છેલ્લા 24 કલાકમાં જંગલમાં આગ લાગવાના 88 નવા કેસ નોંધાયા છે, જેમાં એક હજાર હેક્ટર વિસ્તારમાં જંગલની સંપત્તિ ખાક થઈ ગઈ છે. બુધવાર સાંજથી ગુરુવાર સાંજ સુધીમાં ધર્મશાલા ફોરેસ્ટ સર્કલમાં જંગલમાં આગના 44 કેસ નોંધાયા છે. મંડી સર્કલમાં 23, નાહનમાં આઠ, બિલાસપુરમાં ચાર, ચંબામાં ત્રણ, રામપુરમાં ત્રણ અને સોલનમાં બે ઘટના નોંધાઈ છે.
ધર્મશાલા સર્કલમાં 231.75 હેક્ટર, મંડીમાં 224 હેક્ટર, નાહનમાં 140 હેક્ટર, રામપુરમાં 24 હેક્ટર, સોલનમાં 9 હેક્ટર, બિલાસપુરમાં 300 હેક્ટર, ગ્રેટ હિમાલયન 6 હેક્ટર, નેશનલ પાર્કમાં 6 હેક્ટરમાં વન સંપત્તિને નુકસાન થયું છે. લગભગ 17 હજાર હેક્ટર વિસ્તારમાં જંગલની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. હિમાચલમાં છેલ્લા 10 દિવસમાં લગભગ 3 કરોડ રૂપિયાના જંગલો રાખ થઈ ગયા છે. વન વિભાગે તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. રાજ્યમાં આગની વધતી ઘટનાઓની સૌથી વધુ અસર ધર્મશાલા, મંડી અને હમીરપુર સર્કલમાં જોવા મળી છે.

Tags: himachal forest aag
Previous Post

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી

Next Post

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

દિલ્‍હીની ફૂડ ફેક્‍ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ : ૩ ના મોત

દિલ્‍હીની ફૂડ ફેક્‍ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ : ૩ ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.