Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શકયતા

તમામ સાંસદોને શપથ લેવા માટે બે દિવસ લાગી શકે છે. આ પછી નવા લોકસભા અધ્‍યક્ષની પસંદગી કરવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-06-08 12:15:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાનના શપથગ્રહણ બાદ ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શકયતા છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સત્રની શરૂઆત નવા સાંસદોના શપથ ગ્રહણ સાથે થશે. તમામ સાંસદોને શપથ લેવા માટે બે દિવસ લાગી શકે છે. આ પછી નવા લોકસભા અધ્‍યક્ષની પસંદગી કરવામાં આવશે. બીજા દિવસે રાષ્‍ટ્રપતિ સંયુક્‍ત બેઠકને સંબોધીને સત્રની ઔપચારિક શરૂઆત કરશે.
સત્રની તારીખો પર અંતિમ નિર્ણય નવી કેન્‍દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવશે. સત્ર દરમિયાન, વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્‍યોનો બંને ગળહોમાં પરિચય પણ કરાવશે. સત્ર ૨૨ જૂને સમાપ્ત થવાની સંભાવના છે. આ સત્ર એક સપ્તાહના ટૂંકા ગાળા માટે યોજાય તેવી શકયતા છે. આ પછી, સંસદનું ચોમાસુ સત્ર જુલાઈ-ઓગસ્‍ટમાં યોજાશે અને આ દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું નિયમિત બજેટ પણ રજૂ કરવામાં આવશે.

શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ કેબિનેટની બેઠક યોજાય તેવી શકયતા
રવિવારે સાંજે રાષ્‍ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ કેબિનેટની બેઠક યોજાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે કેન્‍દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૫ જૂને ૧૭મી લોકસભા ભંગ કરી દીધી હતી. જેના પગલે મુર્મુએ શુક્રવારે નરેન્‍દ્રભાઇ મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્‍ત કર્યા હતા.

Tags: fiesr seasonindiajuneparliament
Previous Post

દિલ્‍હીની ફૂડ ફેક્‍ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ : ૩ ના મોત

Next Post

ભાવનગરમાં કૃષ્ણપરા ગૌશાળા પાસેના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ભાવનગરમાં કૃષ્ણપરા ગૌશાળા પાસેના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

ભાવનગરમાં કૃષ્ણપરા ગૌશાળા પાસેના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

મેડીકલ એજ્યુકેશન એન્ડ હેલ્થ વિભાગના એડીશ્નલ ડાયરેક્ટરે સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી

મેડીકલ એજ્યુકેશન એન્ડ હેલ્થ વિભાગના એડીશ્નલ ડાયરેક્ટરે સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.