Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માર્ગ અકસ્માતની બે ઘટનામાં 10ના મોત

25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ

dharmendravaghela by dharmendravaghela
2024-06-14 12:10:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે બે અલગ-અલગ રાજ્યોમાં અકસ્માતની ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રથમ અકસ્માત આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં થયો હતો. જ્યાં લાકડા ભરીને લઈ જઈ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે મીની ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રકમાં કુલ 10 લોકો સવાર હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.
અન્ય એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે. જેમાં દાતિયા જિલ્લામાં રતનગઢ મંદિરે જતા શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેકટર પલટી મારી ગઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 19 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દાતિયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Tags: 10 dieaandhrapradeshaccidentMadhya Pradesh
Previous Post

વાયુસેનાનું સુપર હર્ક્યુલસ વિમાન 45 મૃતદેહો સાથે કુવૈતથી રવાના

Next Post

આગ્રામાં મોટી કાર્યવાહી : ૫૬ પોલીસકર્મી સસ્‍પેન્‍ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આગ્રામાં મોટી કાર્યવાહી : ૫૬ પોલીસકર્મી સસ્‍પેન્‍ડ

આગ્રામાં મોટી કાર્યવાહી : ૫૬ પોલીસકર્મી સસ્‍પેન્‍ડ

આયુર્વેદ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય : ૪૫.૫% શહેરી લોકો કરે છે તેનો ઉપયોગ

આયુર્વેદ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય : ૪૫.૫% શહેરી લોકો કરે છે તેનો ઉપયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.