Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણીયાની સાંજે ભાવનગરમાં વિજય ગૌરવ યાત્રા

નારી ચોકડીથી વિજય ગૌરવ યાત્રા પ્રસ્થાન પામી શહેરના મુખ્ય માર્ગો પર ફરી ભાજપ કાર્યાલયે સભાના રૂપમાં ફેરવાશે, જબ્બર તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2024-06-14 12:26:16
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

લોકસભા જીતીને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનનાર એક માત્ર ભાવેણાવાસી અને સુપર વુમન કહી શકાય એવા નિમુબેન બાંભણીયા, ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી બન્યા બાદ આજે સાંજે પ્રથમ વાર ભાવનગર આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ‘વિજય ગૌરવ યાત્રા’ યોજાશે. જે નરી ચોકડીથી પ્રારંભ થઇ શહેર ભાજપ કાર્યાલય ખાતે સંપન્ન થશે. કેન્દ્રીય રાજય મંત્રી નીમુબેનને આવકારવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ગઈ કાલે ગુરુવારના બેઠક મળેલ, જેમાં ત્રણેય મહામંત્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલીયા સહિત અપેક્ષિત હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. જેમાં શહેર અધ્યક્ષએ સૌને માર્ગદર્શન આપેલ અને બેનર પુષ્પગુચ્છ, પાણી, મીડિયા, માઇક અને શમીયાણા જેવી વ્યવસ્થા તેમજ વિજય ગૌરવ યાત્રાના શહેરના તેમજ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વાઇઝ પ્રભારીઓની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આજે તારીખ ૧૪ જૂનને શુક્રવારના સાંજે ૫ કલાકે મસ્તરામ બાપા મંદિરેથી શરૂ થનારી આ વિજય ગૌરવ યાત્રા વડલા, વિઠ્ઠલવાડી, નિલમબાગ સર્કલ કે, જ્યાં રા. રા. કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાર્પણ કરીને બહુમાળી, માધવરત્ન, ચાવડીગેટ, એસટી બસસ્ટેન્ડ, પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન સભામાં ફેરવાશે.
આ વિજય ગૌરવ યાત્રામાં શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો, કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો, મિત્રો અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ શહેર ભાજપ મીડિયા વિભાગના કન્વીનર હરેશભાઇ પરમારે જણાવ્યું હતું.

Tags: bhavnagarnimuben bambhaniavijay gaurav yatra
Previous Post

અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ

Next Post

કુવૈત થી 45 ભારતીયોના મૃતદેહ લઈને વિમાન કોચી પહોંચ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કુવૈત થી 45 ભારતીયોના મૃતદેહ લઈને વિમાન કોચી પહોંચ્યું

કુવૈત થી 45 ભારતીયોના મૃતદેહ લઈને વિમાન કોચી પહોંચ્યું

શ્રીનગર દાલ લેકનાં કિનારે યોગ દિવસ મનાવશે વડાપ્રધાન

શ્રીનગર દાલ લેકનાં કિનારે યોગ દિવસ મનાવશે વડાપ્રધાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.