Saturday, October 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કુવૈત થી 45 ભારતીયોના મૃતદેહ લઈને વિમાન કોચી પહોંચ્યું

એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, 23 મૃતકો કેરળના અને 3 યુપીના રહેવાસી

dharmendravaghela by dharmendravaghela
2024-06-14 12:31:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

12 જૂન કુવૈત માટે ખૌફનાક સાબિત થઈ હતી. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય વાયુસેનાનું એક ખાસ વિમાન બુધવારે (12 જૂન) કુવૈતના મંગાફમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારત પહોંચ્યું છે. તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું, કારણ કે સૌથી વધુ 23 મૃતકો કેરળના હતા. આ પછી વિમાન દિલ્હી જશે.
અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. તેઓએ પાંચ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી હતી. કીર્તિવર્ધન સિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા છે જે વિમાન દ્વારા મૃતદેહો લાવવામાં આવ્યા હતા.

Tags: iaf harculas plane landindiakeralakochchi
Previous Post

કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણીયાની સાંજે ભાવનગરમાં વિજય ગૌરવ યાત્રા

Next Post

શ્રીનગર દાલ લેકનાં કિનારે યોગ દિવસ મનાવશે વડાપ્રધાન

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
શ્રીનગર દાલ લેકનાં કિનારે યોગ દિવસ મનાવશે વડાપ્રધાન

શ્રીનગર દાલ લેકનાં કિનારે યોગ દિવસ મનાવશે વડાપ્રધાન

વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર બની ગયું બોમ્બે સ્ટોક એક્સચેન્જ

વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર બની ગયું બોમ્બે સ્ટોક એક્સચેન્જ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.