Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિક્કિમમાં વરસાદે સર્જી તારાજી, 1200થી વધુ સ્થાનિકો ફસાયા, 6નાં મોત

ઉત્તર સિક્કિમમાં 220 મીમીથી વધુ વરસાદ અને તિસ્તામાં પૂર

dharmendravaghela by dharmendravaghela
2024-06-15 11:47:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર સિક્કિમમાં બુધવારે રાત્રે 220 મીમીથી વધુ વરસાદ અને તિસ્તામાં પૂરને કારણે 1200 થી વધુ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ સિક્કિમમાં ફસાયેલા છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. તિસ્તા નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું અને કિનારાના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. હવામાનમાં સુધારો થતાં પ્રવાસીઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થશે. રસ્તાના સમારકામમાં પાંચથી છ દિવસનો સમય લાગી શકે છે. ઉત્તર સિક્કિમમાં શુક્રવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. ગુરુવારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણ લોકો ગુમ થયા હતા. શુક્રવારે વધુ ત્રણ મૃતદેહો મળ્યા બાદ ગુમ થયેલા લોકોના મૃત્યુની પણ પુષ્ટિ કરવામાં આવી હતી.
સાંકલાંગ વિસ્તારમાં પુલ ધોવાઈ જવાને કારણે ચુંગથાંગ અને લાચુંગ વિસ્તારનો વાહનવ્યવહાર થંભી ગયો છે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે શુક્રવારે આપત્તિની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક બોલાવી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરીને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સિક્કિમના મુખ્ય સચિવ વિજય ભૂષણ પાઠકે કહ્યું કે કેન્દ્ર સરકાર સાથે ફસાયેલા પ્રવાસીઓને હવાઈ માર્ગે બહાર કાઢવા માટે વાતચીત શરૂ કરવામાં આવી છે. આ હવામાનની અનુકૂળતા પર નિર્ભર રહેશે. વૈકલ્પિક રીતે રસ્તા દ્વારા સ્થળાંતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને 5-7 દિવસમાં કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે.

Tags: floodheavy rainindiaSikkim
Previous Post

2047 સુધી ભારતને વિકસિત બનાવવો એ અમારો સંકલ્પ – વડાપ્રધાન મોદી

Next Post

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.