Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ નેતા કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરી આજે ભાજપમાં જોડાઈ શકે છે

કિરણ ચૌધરી તોશામના ધારાસભ્ય છે : સમર્થકોને દિલ્હી પહોંચવા કહ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-06-19 11:45:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભજનલાલ પરિવાર બાદ વધુ એક પૂર્વ મુખ્યમંત્રીનો પરિવાર ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. તોશામના ધારાસભ્ય કિરણ ચૌધરી, જેઓ હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા હતા અને તેમની પૂર્વ સાંસદ પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રોમાં કોંગ્રેસના બંને નેતાઓએ હરિયાણામાં કોંગ્રેસને એક માણસની પાર્ટી ગણાવી છે. તેમનો સંદર્ભ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તરફ હતો. કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરી બંને બુધવારે નવી દિલ્હીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તેમણે પોતાના સમર્થકોને દિલ્હી પહોંચવાનો સંદેશ આપ્યો છે. મંગળવારે સાંજે ભાજપની ટોચની નેતાગીરી સાથે મંત્રણાને આખરી ઓપ અપાયા બાદ કિરણ ચૌધરીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. શ્રુતિ ચૌધરી હરિયાણા કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પણ છે. કિરણ ચૌધરી તોશામના ધારાસભ્ય છે, એકવાર તેઓ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ એક ધારાસભ્ય ગુમાવશે.

Tags: hariyanakiran chaudhari shruti chaudhari join bjp
Previous Post

મોદી આજે કરશે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન

Next Post

15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની 45 મિનિટ વહેલા પહોંચાડશે વંદે ભારત ટ્રેન

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની 45 મિનિટ વહેલા પહોંચાડશે વંદે ભારત ટ્રેન

15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની 45 મિનિટ વહેલા પહોંચાડશે વંદે ભારત ટ્રેન

ગુજ૨ાતમાં 14330 ગે૨કાયદે ધાર્મિક દબાણ :સ૨કા૨ને જવાબ આપવા આદેશ

માત્ર નિવેદનોના આધારે કેસ નોંધીને ન લઇ શકો કસ્ટડી : હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.