Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્રમાં સર્વત્ર શ્રીકાર વર્ષા : દક્ષિણમાં જામ્યો મેઘો

વંથલીમાં 14 ઈંચ, જુનાગઢ જળબંબાકાર, કાળવા નદીમાં ઘોડાપૂર : નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ, રેલવે ટ્રેક પર પતરાં પડવાથી રેલ વ્યવહાર ખોરવાયો

dharmendravaghela by dharmendravaghela
2024-07-02 11:30:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે
જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે, ગીરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી ડેમમાં આવક થઇ છે. પ્રથમ વરસાદમાં જ વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢવાસીઓની પાણીની સમસ્યાનો અંત આવ્યો. ડેમ એક ફૂટની સપાટીથી ઓવરફ્લો થયો છે. ડેમમાં હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.મોટી સંખ્યામાં લોકો ડેમ પર નજારો માણવા પહોંચ્યા છે
સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યાં બાદ આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડીને રેલવે ટ્રેક પર પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. તેમજ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વંથલીમાં 14 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

Tags: junagadhrainsaurashtra
Previous Post

રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી

Next Post

લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ હિન્દુ સમાજમાં રોષ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ હિન્દુ સમાજમાં રોષ

લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ હિન્દુ સમાજમાં રોષ

મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના પાક્કી : 17 કે 18 જુલાઇએ શપથવિધી

મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના પાક્કી : 17 કે 18 જુલાઇએ શપથવિધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.