Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમિલનાડુના બસપા પ્રમુખની હત્યા : ગુસ્સે ભરાયેલા સમર્થકોએ રસ્તો જામ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-07-06 11:59:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બહુજન સમાજ પાર્ટી તમિલનાડુના પ્રમુખ આર્મસ્ટ્રોંગની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગની શુક્રવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે હત્યા કરવામાં આવી હતી. તમિલનાડુ ના બસપા પ્રમુખની ચેન્નાઈના પેરામ્બુરમાં તેમના નિવાસસ્થાને 6 બાઇક સવારોએ હત્યા કરી નાખી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
આ કેસ વિશે વધુ વિગતો આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આર્મસ્ટ્રોંગ જ્યારે તેમના ઘરમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. લોહીલુહાણ આર્મસ્ટ્રોંગને ગ્રીમ્સ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. કોલાથુર પોલીસબસપા પ્રમુખની હત્યાની તપાસ કરી રહી છે. પોલીસે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.
હત્યાના સમાચાર મળતા જ સમર્થકોની ભીડ ઘટના સ્થળ અને હોસ્પિટલ પર એકઠી થઈ ગઈ હતી. તમિલનાડુ બસપા પ્રમુખ આર્મસ્ટ્રોંગની હત્યાના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ ચેન્નાઈમાં રસ્તા રોક્યા હતા. તમામ સમર્થકો બાઇક સવાર હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

Tags: bsp pramukh killedTamilnadu
Previous Post

ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન 9મા રાષ્ટ્રપતિ બન્યા: કટ્ટરપંથી જલિલીને હરાવ્યા

Next Post

147મી રથયાત્રાની અભેદ્ય સુરક્ષા : પ્રથમ વખત ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયુ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
147મી રથયાત્રાની અભેદ્ય સુરક્ષા : પ્રથમ વખત ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયુ

147મી રથયાત્રાની અભેદ્ય સુરક્ષા : પ્રથમ વખત ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયુ

ભાવનગરના કુંભારવાડા VIP ડેલામાં આવેલ એક યુનિટમાં આગનો બનાવ

ભાવનગરના કુંભારવાડા VIP ડેલામાં આવેલ એક યુનિટમાં આગનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.