Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કટ્ટરપંથી હિજ્બ-ઉત-તહરીરે હવે ભારતમાં પ્રવેશ : અનેક રાજ્યોમાં હિલચાલથી ચિંતા

મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને યુપીમાં સિક્રેટ વર્ગો ચલાવે છે

dharmendravaghela by dharmendravaghela
2024-07-11 11:39:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત અને જર્મનીની સાથે સાથે અનેક અરબ દેશોમાં પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય ચુસ્ત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન હિજ્બ-ઉત-તહરીરે હવે ભારતમાં પ્રવેશ કર્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં તેની હિલચાલ જોવા મળી છે. સૂત્રોનુસાર, આ સંગઠનની હિલચાલથી મળેલાં તથ્યોએ સુરક્ષા એજન્સીઓને ચિંતામાં મૂકી છે.
પેલેસ્ટાઇનમાં બનેલા આ સંગઠને ભારતને એક ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે આતંકનો એક અભ્યાસક્રમ પણ તૈયાર કર્યો છે. જેમાં જૈવિક હથિયાર બનાવવાની તાલીમ પણ સામેલ છે. તેના માટે સંગઠન મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને યુપીમાં સિક્રેટ વર્ગો પણ ચલાવે છે. NIAએ આ સંદર્ભમાં એક કેસ પણ દાખલ કર્યો છે.તાજેતરમાં જ સંગઠન સાથે જોડાયેલા અબ્દુલ રહેમાન અને મજબૂર રહેમાનની તમિલનાડુના તંજાવુરથી ધરપકડ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન NIAને આતંકનો અભ્યાસક્રમ અને સિક્રેટ વર્ગોની જાણકારી મળી હતી.
હિજ્બ-ઉત-તહરીર દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમથી યુવાઓને ભણાવીને તેઓને ચુસ્ત કટ્ટરપંથી બનાવાય છે. આ અભ્યાસક્રમના પ્રેક્ટિકલમાં યુવાઓને ફિઝિકલ કમાન્ડોની ટ્રેનિંગ આપવી પણ સામેલ છે. હિજ્બ-ઉત-તહરીર સંગઠનના કેટલાંક રાજ્યોમાં વિવિધ શકમંદોનાં ઠેકાણાં પર દરોડા દરમિયાન એનઆઇએને આ સંગઠન દ્વારા તૈયાર કરાયેલા ઇસ્લામિક બંધારણનું પુસ્તક મળ્યું છે. આ બંધારણને સંગઠનના સંસ્થાપક પેલેસ્ટિનિયન લેખક તાકી-અલ દીન અલ-નભાનીએ લખ્યું હતું. આ પુસ્તક પર અનેક દેશોમાં પ્રતિબંધ છે. ભારતનાં અનેક રાજ્યોમાં આ પુસ્તકનું મળવું તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.

Tags: arresthizb Ut Tahririndia
Previous Post

મૃત્યુનોંધ 10-07-24

Next Post

ચમોલીમાં લેન્ડસ્લાઇડ, હાઇવે બ્લોક : આજે 19 રાજ્યમાં એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચમોલીમાં લેન્ડસ્લાઇડ, હાઇવે બ્લોક : આજે 19 રાજ્યમાં એલર્ટ

ચમોલીમાં લેન્ડસ્લાઇડ, હાઇવે બ્લોક : આજે 19 રાજ્યમાં એલર્ટ

યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સુરતના યુવાનના પરિવારને રશિયા 1.30 કરોડ આપશે

યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સુરતના યુવાનના પરિવારને રશિયા 1.30 કરોડ આપશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.