Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

4 રાજ્યોના 49 જિલ્લાનું વિલીનીકરણ કરી અલગ ભીલ પ્રદેશ બનાવવા હુંકાર

સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું : પ્રતિનિધિમંડળ વડાપ્રધાન, રાષ્ટ્રપતિને મળશે

dharmendravaghela by dharmendravaghela
2024-07-19 11:37:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આદિવાસીઓના તીર્થસ્થાન માનગઢમાં આજે યોજાયેલા આદિવાસી મહા સંમેલનમાં 4 રાજ્યોના 49 જિલ્લાનું વિલીનીકરણ કરી અલગ ભીલ પ્રદેશ બનાવવાની મંગ કરી છે. બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના સંસદ રાજકુમાર રાઉતે કહ્યું કે અલગ ભીલ રાજ્યની માંગ નવી નથી. આ માંગ ને જોરદાર રીતે ઉઠાવીશુ. અને મહારેલી બાદ એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પ્રસ્તાવ સાથે મળશે.
દેશના 4 રાજ્યોના 49 જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માગણીએ જોર પકડ્યું છે. આ માંગને લઈને ગુરુવારે સંતરામપુરના માનગઢ ધામમાં આયોજિત મહારેલીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારો આદિવાસી સમાજના લોકો માનગઢ ધામ પહોંચ્યા હતા. જેને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાયા છે અને વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. માનગઢ ધામ, જ્યાં આ રેલી યોજાઈ તે આદિવાસીઓ માટે એક તીર્થસ્થાન સમાન છે અને ચારેય રાજ્યોના આદિવાસીઓ સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે.

Tags: bhil pradesh demandgujaratmangadhrajkumar roatsantrampur
Previous Post

NEET પેપર લીક: પટના AIIMSના 4 વિદ્યાર્થીઓ કસ્ટડીમાં

Next Post

આગ્રા એક્સપ્રેસ વે પરસ્કોર્પિયોમાં વિસ્ફોટ : 5 ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આગ્રા એક્સપ્રેસ વે પરસ્કોર્પિયોમાં વિસ્ફોટ : 5 ના મોત

આગ્રા એક્સપ્રેસ વે પરસ્કોર્પિયોમાં વિસ્ફોટ : 5 ના મોત

ચોમાસા સત્રમાં 6 નવા બિલ પસાર કરશે કેન્દ્ર સરકાર : નાણામંત્રી મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે

ચોમાસા સત્રમાં 6 નવા બિલ પસાર કરશે કેન્દ્ર સરકાર : નાણામંત્રી મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.