Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2041 સુધીમાં આસામ મુસ્લિમ રાજ્ય બની જશે : મુખ્યમંત્રી હિમંતા બિસ્વા

બિસ્વાએ કહ્યું, જો રાહુલ ગાંધી એમ્બેસેડર બનશે તો આપણે વસ્તીને નિયંત્રિત કરી શકીશું

dharmendravaghela by dharmendravaghela
2024-07-20 12:15:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે (19 જુલાઈ) જણાવ્યું હતું કે, રાજ્યમાં મુસ્લિમ વસ્તી દર 10 વર્ષે 30% વધી રહી છે. આવી સ્થિતિમાં આસામ વર્ષ 2041 સુધીમાં મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે. આ વાસ્તવિકતા છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી.
તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી વસ્તી નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બને તો તેના પર અંકુશ આવી શકે છે, કારણ કે મુસ્લિમ સમુદાય માત્ર તેમની વાત સાંભળે છે.આસામના CMએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વસ્તી વિષયક આંકડા અનુસાર, આસામની મુસ્લિમ વસ્તી વધીને 40 ટકા થઈ ગઈ છે. જ્યારે હિંદુ સમુદાયની વસ્તી દર 10 વર્ષે માત્ર 16 ટકા વધી રહી છે.

આસામ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ તરફ​​​​​​​ વધી રહી છે આગળ

ફેબ્રુઆરી 2023 માં જ્યારે આસામ સરકારે કહ્યું હતું કે, મુસ્લિમ મેરેજ એક્ટને રદ કરવામાં આવશે. ત્યારે રાજ્યમંત્રી મલ્લબારુઆએ કહ્યું કે મુખ્યમંત્રી, અમે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યા છીએ. આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags: aasamhemant biswas sharmamuslims population
Previous Post

206 જળાશયો હાઈ એલર્ટ, 209 રસ્તા બંધ, 45 લોકોનું રેસ્ક્યૂ

Next Post

‘બ્લુ સ્ક્રીન ઓફ ડેથ’ યથાવત, સર્વર ઠીક કરવામાં લાગશે સમય : માઈક્રોસોફ્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
‘બ્લુ સ્ક્રીન ઓફ ડેથ’ યથાવત, સર્વર ઠીક કરવામાં લાગશે સમય : માઈક્રોસોફ્ટ

'બ્લુ સ્ક્રીન ઓફ ડેથ' યથાવત, સર્વર ઠીક કરવામાં લાગશે સમય : માઈક્રોસોફ્ટ

નરેન્દ્ર મોદીની જીત માટે સિલિકોન વેલીમાં હિન્દૂ મંદિરમાં હવન

૨૦૭૫ સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની જશે : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.