Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજકોટ બાદ હવે ભાવનગરમાં મ્યુઝિકલ ફાઉન્ટનનું આકર્ષણ

બોરતળાવના આકર્ષણમાં મ્યુઝિકલ ફાઉન્ટનનો થયેલો ઉમેરો

jatinsanghvi by jatinsanghvi
2024-07-26 14:28:54
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter


ભાવનગરના ઐતિહાસિક ગૌરીશંકર સરોવર – બોરતળાવની કરોડોના ખર્ચે કાયાપલટ બાદ વધુ આકર્ષણ અને મનોરંજન માટે ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશન દ્વારા રૂ.1.91 કરોડની ગ્રાન્ટમાંથી સંગીત અને લાઇટની સાથે કાર્યરત ફુવારા – મ્યુઝિકલ ફાઉન્ટનની સુવિધા પ્રાપ્ય બની છે જેનો નજારો ભવ્ય બન્યો છે.

https://aaspassdaily.com/wp-content/uploads/2024/07/VID-20240726-WA0098.mp4

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા અને રાજકોટ બાદ હવે ભાવનગરમાં આ નજરાણું જોવા મળશે. બોરતળાવ હાલ પાણીથી છલોછલ છે જયાં મ્યુઝિકલ ફાઉન્ટનનું ટેસ્ટિંગ ગત રાત્રીના કરવામાં આવ્યું તે સફળ રહ્યું હતું.
https://aaspassdaily.com/wp-content/uploads/2024/07/VID_20240726142209.mp4

26 જાતના વિવિધ સુરો પર પાણીની ઊડતી બોછારોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને શોસિયલ મીડિયામાં તસવીરો અને વીડિયો ભારે વાયરલ થયા હતા. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના તત્કાલીન મંત્રી પદના કાર્યકાળ દરમિયાન ભાવનગર માટે તેઓ આ ખાસ ગ્રાન્ટ લઈ આવ્યા હતા જેનું પરિણામ સાંપડ્યું છે.
આગામી દિવસોમાં શ્રાવણ માસના વિવિધ ધાર્મિક અને સમાજીક તહેવારો આવી રહ્યા છે ત્યારે ભાવનગરનાં નગરજનો અને સહેલાણીઓ માટે મ્યુઝિકલ ફાઉન્ટન વિશેષ આકર્ષણ બની રહેશે. -જતીન સંઘવી
Previous Post

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બારસો શિવ વાડી વિસ્તારમાં આરોગ્ય વિષયક કામગીરી

Next Post

મૃત્યુનોંધ 26-07-24

jatinsanghvi

jatinsanghvi

Related News

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી
તાજા સમાચાર

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી

July 18, 2025
મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી
તાજા સમાચાર

મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી

July 18, 2025
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી
Uncategorized

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી

July 18, 2025
Next Post
મૃત્યુનોંધ 26-07-24

મૃત્યુનોંધ 26-07-24

નિવૃત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન

નિવૃત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.