Thursday, September 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાયનાડમાં ભૂસ્ખલનથી 151નાં મોત, 220 ગુમ

કેરળના 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, રાહુલ-પ્રિયંકાની મુલાકાત સ્થગિત

dharmendravaghela by dharmendravaghela
2024-07-31 11:40:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 151 પર પહોંચી ગયો છે. 116 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 220થી વધુ લોકો ગુમ છે. આર્મી, એરફોર્સ, SDRF અને NDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધીમાં 1 હજાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રે બચાવકાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું, જે સવારે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
મંગળવારે 225 આર્મી જવાનોને કન્નુરથી વાયનાડ મોકલવામાં આવ્યા હતા. બચાવ માટે એરફોર્સના બે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તેમને કોઝિકોડ પરત ફરવું પડ્યું હતું. સતત વરસાદના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમનો વાયનાડ પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ બુધવારે અહીં પીડિતોને મળવા જઈ રહ્યા હતા.
દુર્ઘટના બાદ રાજ્યમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. 30 જુલાઈએ 12 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. કેરળ યુનિવર્સિટીએ 30 અને 31 જુલાઈના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. બુધવારે હવામાન વિભાગે વાયનાડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ કન્નુર અને કસરાગોડ જિલ્લા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર અને પલક્કડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Tags: 151 die in landsidekeraawayanad
Previous Post

ઇઝરાયલે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાને મોતને ઘાટ ઉતાર્યો

Next Post

માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી ખામી

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે, હથિયાર મોકલશે ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે, હથિયાર મોકલશે ટ્રમ્પ

September 17, 2025
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય
તાજા સમાચાર

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય

September 17, 2025
એક્સચેન્જના માર્કેટ કેપમાં ₹ 2.82 લાખ કરોડની વૃદ્ધિ
તાજા સમાચાર

એક્સચેન્જના માર્કેટ કેપમાં ₹ 2.82 લાખ કરોડની વૃદ્ધિ

September 17, 2025
Next Post
માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી ખામી

માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી ખામી

કેજરીવાલની ધરપકડ સામે I.N.D.I.A.નો વિરોધ સમાપ્ત

કેજરીવાલની ધરપકડ સામે I.N.D.I.A.નો વિરોધ સમાપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.