Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? આજે ફેંસલો

અપીલ પર 3 કલાક ચાલેલી સુનાવણી પૂર્ણ

dharmendravaghela by dharmendravaghela
2024-08-10 11:37:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિનેશ ફોગાટની કોર્ટ ઓફ ઓબ્રિટ્રેશન ફોર સ્પોર્ટ્સ કેસ એડહોક ડિવીઝનમાં અપીલની સુનવાઇ પૂર્ણ થઇ ગઇ છે. આ સુનવાઇ પૂરા 3 કલાક ચાલી હતી. ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ પહેલા ડિસ્કોલીફાય કરવામાં આવી હતી. જેને આ બાબતેની અપીલ કરી હતી. ફાઇનલ પહેલા તેમનું વજન 50 કિલો કરતા 100 ગ્રામ વધારે હતુ. જેને લઇ તેમને ડિસ્કોલીફાય કરવામાં આવ્યા હતા.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને આશા છે કે નિર્ણય વિનેશના પક્ષમાં આવશે. IOAએ એક નિવેદનમાં કહ્યું કે, ‘ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આશા છે કે વિનેશ ફોગાટની અપીલનો સકારાત્મક ઉકેલ આવશે. વિનેશે તેની અપીલમાં લોપેઝ સાથે જોઇન્ટ સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. વિનેશનું કહેવું છે કે મંગળવારે થયેલ મેચમાં તેમનું વજન 50 કિલોની અંદર હતુ. વિનેશનો પક્ષ સિનિયર વકીલ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંધાનિયાએ રાખ્યો હતો.
આઇઓએ જણાવ્યુ કે આ ઘટના વિચારવા જેવી છે. જેને લઇ આઇઓએ એટલું કહી શકે કે આબ્રિટ્રેટર ડોક્ટર અનાબેલ બેનેટ એસી એસીએ તમામ પક્ષોને સાંભળ્યા હતા. સુનવાઇ ત્રણ કલાક ચાલી હતી. આ દરમિયાન વિનેશ ફોગાટ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી અને આઇઓએ પક્ષ રાખ્યો.

Tags: judgement todayparis olympicsvinesh phogat get silver?
Previous Post

સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો

Next Post

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

કાલે ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ કોળીયાક સુધીની કાવડ યાત્રાનું પ્રસ્થાન થશે

કાલે ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ કોળીયાક સુધીની કાવડ યાત્રાનું પ્રસ્થાન થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.