Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી

dharmendravaghela by dharmendravaghela
2024-08-12 12:15:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સરદાર સરોવર ડેમની જળસપાટી વધી ઉપરવાસ વરસાદના લીધે ડેમમાં નવા નીરની આવક નર્મદા ડેમની જળસપાટી પહેલીવાર 135.61 મીટર પર પહોંચીગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી આ સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી છે. નર્મદા નદીમાં ઉપરવાસમાંથી 2,73900 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. હવે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર ત્રણ મીટર જેટલો જ દૂર છે. હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી બાજુ આ દરવાજા ખોલાતા આસપાસના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર ત્રણ મીટર જ દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. ડેમ દરવાજામાંથી 1,51976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

Tags: narmada dam levelSardar sarovar
Previous Post

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ શપથ લેતાની સાથે જ ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત

Next Post

ભાવનગરથી પ્રસ્થાન થયેલી કાવડ યાત્રાનું નિષ્કલંક મહાદેવ કોળીયાક ખાતે સમાપન

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકામાં વધુ એક ભારતીય જ્વેલર્સ સ્ટોર પર લૂંટારૂ ત્રાટક્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વધુ એક ભારતીય જ્વેલર્સ સ્ટોર પર લૂંટારૂ ત્રાટક્યા

July 3, 2025
સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર
તાજા સમાચાર

સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર

July 3, 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ આરોપી બનશે?
તાજા સમાચાર

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ આરોપી બનશે?

July 3, 2025
Next Post
ભાવનગરથી પ્રસ્થાન થયેલી કાવડ યાત્રાનું નિષ્કલંક મહાદેવ કોળીયાક ખાતે સમાપન

ભાવનગરથી પ્રસ્થાન થયેલી કાવડ યાત્રાનું નિષ્કલંક મહાદેવ કોળીયાક ખાતે સમાપન

એકટીવ ઈલેકટ્રીક વેપારી મિત્ર મંડળ ભાવનગર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

એકટીવ ઈલેકટ્રીક વેપારી મિત્ર મંડળ ભાવનગર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.