Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલને સુપ્રીમમાંથી ના મળી રાહત

સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-08-14 12:48:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ના મળી. કેજરીવાલની જામીન અરજી અંગે બુધવારે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કેજરીવાલ માટે વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે અમે કોઈને વચગાળાના જામીન આપી શકીએ નહીં.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીબીઆઈ દ્વારા ધરપકડને પડકારી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સીબીઆઈને નોટિસ મોકલીને તેનો જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. સીએમ કેજરીવાલે દારૂ નીતિ મામલે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં તેમની ધરપકડને પડકારવા સાથે કોર્ટમાં જામીન માટે પણ અરજી કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે કેજરીવાલની બંને અરજીઓ પર સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ અંગે 12 જુલાઈએ વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ 26 જૂને સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા તેઓ હજુ પણ જેલમાં છે. અરવિંદ કેજરીવાલે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાં તેમની અરજી ફગાવી દેતા ટ્રાયલ કોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના વકીલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

Tags: indiakejarivalno bailsupreme court
Previous Post

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને કરશે સંબોધન

Next Post

વિશિષ્ટ સેવા માટે 1037 જાંબાજોને મળશે ગેલેન્ટ્રી એવોર્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
વિશિષ્ટ સેવા માટે 1037 જાંબાજોને મળશે ગેલેન્ટ્રી એવોર્ડ

વિશિષ્ટ સેવા માટે 1037 જાંબાજોને મળશે ગેલેન્ટ્રી એવોર્ડ

ભાવનગરમાં GST વિભાગે બિલ વગર માલની હેરાફેરી કરતાં બે ટ્રક ઝડપી લીધા

ભાવનગરમાં GST વિભાગે બિલ વગર માલની હેરાફેરી કરતાં બે ટ્રક ઝડપી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.