Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાજપ દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત સાંજે મૌન રેલી અને ગોષ્ઠી

પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારની રહેશે વિશેષ ઉપસ્થિતિ

jatinsanghvi by jatinsanghvi
2024-08-14 16:45:27
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.14
ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, બુધવારના રોજ મૌન રેલી તથા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર વિશેષ ઉપસ્થિતિ રહેશે.
મૌન રેલી રાત્રે ૦૮:૩૦ કલાકે સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગરથી નીકળશે અને સ્વામી લિલાશા હોલ, સિંધુનગર ખાતે સમાપન થશે અને ત્યારબાદ વિચાર ગોષ્ઠિ યોજાશે.
આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો, શહેર સંગઠનના હોદ્દેદારઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યો, તમામ વોર્ડના પ્રમુખ – મહામંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો, તમામ મોર્ચા – સેલના હોદ્દેદારો, નાગરિક બેંકના ડિરેક્ટરો, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સદસ્યો, રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ, શક્તિકેન્દ્રના સંયોજકો, બુથ પ્રમુખ, પેજ પ્રમુખ અને કાર્યકર્તાઓ, શુભેચ્છક મિત્રો અને જાહેર જનતાને જોડાવા નિમંત્રણ અપાયું છે.

Tags: #Bjp #aatmram parmar #vibhajan vibhishika
Previous Post

ભાવનગરમાં GST વિભાગે બિલ વગર માલની હેરાફેરી કરતાં બે ટ્રક ઝડપી લીધા

Next Post

નારી ગામ નજીકથી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ વાન સાથે વડવામાં રહેતા શખ્સની ધરપકડ

jatinsanghvi

jatinsanghvi

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
નારી ગામ નજીકથી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ વાન સાથે વડવામાં રહેતા શખ્સની ધરપકડ

નારી ગામ નજીકથી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ વાન સાથે વડવામાં રહેતા શખ્સની ધરપકડ

કોલકતા દુષ્કર્મ-હત્યા કેસમાં ગુજરાતમાં વિરોધ : સુરતમાં દર્દીઓની લાંબી લાઈન લાગી,

કોલકતા દુષ્કર્મ-હત્યા કેસમાં ગુજરાતમાં વિરોધ : સુરતમાં દર્દીઓની લાંબી લાઈન લાગી,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.