Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાં ફરી વાદળ ફાટ્યું, નેશનલ હાઈવે બંધ

કાનપુરમાં ગંગામાં પૂર, 50 હજાર લોકો અસરગ્રસ્ત : આજે 21 રાજ્યોમાં એલર્ટ

dharmendravaghela by dharmendravaghela
2024-08-17 12:09:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશના રામપુરમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટ્યું હતું. જેના કારણે તકલેચ-નોગલીમાં 30 મીટર સુધીનો રોડ ધોવાઈ ગયો હતો. મંડીમાં ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. પૂર અને ભૂસ્ખલનને કારણે 58 રસ્તાઓ બંધ છે. આમાં NH-707 પણ સામેલ છે. ચંબા, કાંગડા, શિમલા અને સિરમૌર જિલ્લામાં પૂરનું એલર્ટ છે.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગંગા નદી ભયજનક નિશાનથી માત્ર 1 મીટર નીચે વહી રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લગભગ 50 હજાર લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે જેસલમેરમાં પૂર અને પાણી ભરાયા હતા. હવામાન વિભાગે શનિવારે (17 ઓગસ્ટ)ના રોજ 21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે.

Tags: again cloud bursthimachal pradeshrampur
Previous Post

દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું જોરદાર સ્વાગત

Next Post

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર મામલે એક રાષ્ટ્ર સંસ્થા ભાવનગર દ્વારા આવેદન

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર મામલે એક રાષ્ટ્ર સંસ્થા ભાવનગર દ્વારા આવેદન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર મામલે એક રાષ્ટ્ર સંસ્થા ભાવનગર દ્વારા આવેદન

કોલકત્તાના બનાવના વિરોધમાં ભાવનગરમાં ડોક્ટરોની હડતાલ – રેલી કાઢી આવેદન અપાયું

કોલકત્તાના બનાવના વિરોધમાં ભાવનગરમાં ડોક્ટરોની હડતાલ - રેલી કાઢી આવેદન અપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.