Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉધમપુર-કઠુઆના જંગલોમાં બે આતંકી ઠાર

માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એમ4 રાઈફલ, એકે રાઈફલ અને પિસ્તોલ સહિત વિવિધ હથિયારો જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2024-09-12 11:45:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટર દરમિયાન સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરની શરૂઆતથી જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. હજુ ઓપરેશન ચાલુ છે. ઉધમપુર અને કઠુઆ જિલ્લાના આ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોએ સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ વિસ્તારમાં ભારે વરસાદ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં, સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવામાં સફળ રહ્યા છે. આ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એમ4 રાઈફલ, એકે રાઈફલ અને પિસ્તોલ સહિત વિવિધ હથિયારો જપ્ત કર્યા છે.

Tags: 2 terrorist killedJ&KUdhampur
Previous Post

કર્ણાટક: ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા

Next Post

સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના મોત

15 ઓગસ્ટ પહેલાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે મુદ્દે સરકાર કરશે જાહેરાત

અરવલ્લી: ચીટર ચાર સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.