Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરવલ્લી: ચીટર ચાર સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર

કરોડોની છેતરપિંડી આચરીને હાલ ફરાર, રિમાન્ડ પર રહેલા સ્વામીઓના સાગરીતોની ઘનિષ્ઠ પૂછપરછ

dharmendravaghela by dharmendravaghela
2024-09-12 11:49:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂા. 3.04 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ સ્વામીનારાયણ સંપ્રદાયના ચારેય સ્વામી વિદેશ ન ભાગી જાય તે માટે લૂકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવી છે.
કરોડોની છેતરપિંડીના કેસમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ચારેય સ્વામી વિરુદ્ધ લુક આઉટ નોટિસ
ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે લૂકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવવામાં આવી છે. જો કે ચારેય આરોપી સ્વામી ભારતમાં છે કે વિદેશ ભાગી ગયા છે તે વિશે કોઇ ચોક્કસ માહિતી મળતી નથી.
આ કેસમાં ઇઓડબલ્યુની ટીમે સુરત રહેતા શિક્ષક લાલજી ઢોલા, ગાંધીનગરના પીંપલેજ ગામના ભૂપેન્દ્ર પટેલ અને અરવલ્લીના લીંબ ગામના વિજયસિંહ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે. આ ત્રણેય આરોપીઓને ઠગાઇની રકમમાંથી કેટલી રકમ મળી તે અંગે હાલ ઇઓડબલ્યુની ટીમ તપાસ કરી રહી છે.

ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં કુલ પાંચ ગુના નોંધાયા
રાજકોટમાં જે ચાર સ્વામી સામે ગુનો નોંધાયો છે, તેમાંથી ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં કુલ પાંચ ગુના નોંધાયા છે. ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સામે વિરમગામ ટાઉનમાં 74.50 લાખની છેતરપિંડી અને સુરતના ઉતરાણ પોલીસ મથકમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાઇ છે જ્યારે જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી સામે સુરતના વરાછામાં રૂા. 1.34 કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાંચમાં પણ 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.આ ઉપરાંત દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે આણંદમાં રૂા. 3.22 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

Tags: 4 swamiaravalli policelookout notice
Previous Post

સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના મોત

Next Post

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.