Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી મોત

મૃતકના સંપર્કમાં આવેલા 175 લોકોને ટ્રેક કરવાનો નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-09-20 11:38:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં નિપાહ વાયરસનો ખતરો વધી રહ્યો છે, અને હાલ કેરળ રાજ્યમાં આ વાયરસને કારણે ચિંતાજનક પરિસ્થિતિ છે. નવો કેસ મલપ્પુરમમાં નોંધાયો છે, જ્યાં 24 વર્ષના એક યુવકનું નિપાહ વાયરસના સંક્રમણથી મોત થયું છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે અને આ ઘટનાથી રાજ્યમાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
કેરળમાં નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા યુવકના સંપર્કમાં આવેલા તમામ 175 લોકો પર નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 37 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. વીણા જ્યોર્જે કહ્યું કે અમે જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. અમે મૃતકના સંપર્કમાં આવેલા 175 લોકોને ટ્રેક કરવાનો નિર્ણય લીધો છે. તેમાંથી 74 આરોગ્ય કર્મચારીઓ છે. અમે 104 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખ્યા છે. જેમાંથી 10 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, 13ના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં, પીડિત દર્દીના અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા 16 વિદ્યાર્થીઓને પણ આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેરળમાં નિપાહ વાયરસ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. કેરળમાં છેલ્લા ઘણા સમયથી નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, ઇડુક્કી, એર્નાકુલમમાં ચામાચીડિયામાં નિપાહ વાયરસ એન્ટિબોડીઝ વિશેની માહિતી એક સંશોધનમાં સામે આવી હતી.

Tags: 1diekeralanipah virus
Previous Post

‘ઈમર્જન્સી’ મુદ્દે સેન્સર બોર્ડને હાઈકોર્ટે આપ્યો ઠપકો

Next Post

પશુઓની ચરબી ભેળવવાનો આરોપ : તિરુપતિ મંદિરમાં બ્રાહ્મણો દરરોજ બનાવે છે 3.5 લાખ લાડુ

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
પશુઓની ચરબી ભેળવવાનો આરોપ : તિરુપતિ મંદિરમાં બ્રાહ્મણો દરરોજ બનાવે છે 3.5 લાખ લાડુ

પશુઓની ચરબી ભેળવવાનો આરોપ : તિરુપતિ મંદિરમાં બ્રાહ્મણો દરરોજ બનાવે છે 3.5 લાખ લાડુ

ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો જીત્યો ખિતાબ

ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો જીત્યો ખિતાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.